એક જ જોડનાં બન્ને વૈકિલ્પક જનીનો વિષમયુગ્મી અવસ્થામાં અભિવ્યકિત દર્શાવતા હોય તો તેવું નીચેનામાંથી ...માં જોઈ શકાય?

  • A

    અપુર્ણ પ્રભતા

  • B

    રૂધિર જુથ

  • C

    પ્લીઓટ્રોપીઝમ

  • D

    એક પણ નહી

Similar Questions

એક વ્યક્તિ કે જેમનું રૂધિરજૂથ $ABO$ સમૂહમાં આવેલું છે. પરંતુ તે જાણીતું નથી અને તેમણે અકસ્માતમાં ખૂબ જ રૂધિર ગુમાવ્યું છે અને તેને તરત રક્તદાનની આવશ્યકતા છે. તેના એક મિત્ર એ તરત રક્તદાન કરવા માટે પોતાને રજૂ કર્યો અને તેમની પાસે પોતાનાં રૂધિરજૂથનું પ્રમાણિત સર્ટિફિકેટ પણ છે. તો તે રક્તદાન કરેલા મિત્રનું રૂધિરજૂથ કયા પ્રકારનું હશે?

સહપ્રભાવિતામાં સ્વરૂપ પ્રકારનો ગુણોત્તર......

જો માતા પિતાનું રૂધિર જૂથ $AB$ હોય તો બાળકનું રૂધિર જુથ કયું ન હોઈ શકે?

$\mathrm{ABO}$ રુધિર જૂથમાં પિતાનું $\mathrm{B}^{+}$, માતાનું $\mathrm{A}^{+}$અને બાળકનું $\mathrm{O}^{+}$છે. તો તેમના ક્રમશ: જનીન પ્રકાર ક્યા હોઈ શક?

નીચે આપેલા વિકલ્પોમાંથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.

  • [NEET 2024]

જો માતાનું રૂધિરજૂથ '$A$' હોય અને પિતાનું '$AB$' હોય તો તેમનાં બાળકોનું રૂધિરજૂથ ..... હશે.