માનવમાં રૂધિરનાં જુથનાં નિયંત્રણ માટે કઈ લાક્ષણીકતા સાચી છે?

  • A

    $I ^{ A }$ અને  $I ^{ B}$ પ્રચ્છન્નતા સાથેનાં બે વૈકિલ્પક કારકો.

  • B

    $I ^{ A }$, $I ^{ B }$ $,i$ સાથેના ત્રણ વૈકિલ્પક કારકો.

  • C

    $I ^{ A }$, $I ^{B }$ $,i$ સાથે ત્રણેય સમયુગ્મી કારકો.

  • D

    બધાજ $I ^{ A }$, $I ^{B }$ $,i$ પ્રભાવી કારકો

Similar Questions

નીચેનામાંથી કઈ સ્થિતિ જનીનોની સહ-પ્રભાવિતા દર્શાવે છે?

જો માતાનું રૂધિર જૂથ $B$ તથા પિતાનું $A$ હોય તો તેમની સંતતિમાં કયું રૂધિર જૂથ હશે?

એક પરિવારમાં પિતાનું પરિવાર રૂધિર જૂથ '$A$' છે તથા માતાનું રૂધિર જૂથ '$B$' છે. તેમની સંતતિમાં $'AB'$ રૂધિર જૂથ હોવાની સંભાવના $50\%$ છે, તો તે દર્શાવે છે, કે......

જ્યારે પ્રભાવી અને પ્રચ્છન્ન કારકો પોતાનાં લક્ષણો એક સાથે દર્શાવે, તો તેને..... કહે છે.

પુત્રીનું રુઘિરજૂથ $O$ હોય અને પિતાનું રુધિરજૂથ $B$ હોય તો પિતાનું રુધિરજૂથ જનીનબંધારણ કેવું હશે ?