કયા છોડ પર મેન્ડેલના આનુવંશીકતાનાં નિયમો લાગુ પાડી શકાતા નથી?

  • A

    વાનસ્પતિક પ્રજનન દર્શાવતા

  • B

    અલીંગી પ્રજનન દર્શાવતા

  • C

    લોંગી પ્રજનન દર્શાવતા. 

  • D

    $a$ અને $b$ બને.

Similar Questions

મેન્ડલે વડાણાના છોડ ઉપરના તેના ઉત્કૃષ્ટ પ્રયોગમાં .......... નો ઉપયોગ કર્યો નથી. .

  • [NEET 2015]

મેન્ડલ દ્વારા તેના અભ્યાસ માટે બગીચાના વટાણા સાથે કેટલા વિશિષ્ટાત્મક લક્ષણોની જોડ પસંદ કરાઈ હતી?

વિકાસ પામતા જીવનમાં અંગ અને પેશીમાંનું વિભેદન એ.... સાથે સંકળાયેલું છે.

જીવંત સજીવોમાં આનુવંશિકતાનો નિયમ કોણે આપ્યો ?

નીચેનામાંથી ક્યું લક્ષણ મેન્ડલે ધ્યાનમાં લીધું ન હતું.