મેન્ડેલનો નિયમ કઈ બાબતમાં લાગુ પડતો નથી?

  • A

    બે શુધ્ધ જનીન સ્વરૂપ ધરાવતા પિતૃઓ વચ્ચે સંકરણ કરાવવામાં આવે ત્યારે

  • B

    વિષમયુગ્મી રંગસુત્રો પર જનીનોની હાજરીની બાબતે.

  • C

    સમયુગ્મી રંગસુત્રો પર જનીનોની હાજરીની બાબતે

  • D

    એક જ લક્ષણ માટેનાં બંને જનીનો પોતપોતાની પ્રભાવી અસર સાથે દર્શાવે ત્યારે

Similar Questions

નીચેના પૈકી કયું એક મેન્ડેલના પ્રભુતાના નિયમને સમજાવી શકતું નથી?

અજાણ પીળા રંગના બીજનું સંકરણ લીલા રંગના બીજ સાથે કરાવતા $50\, \%$ બીજ લીલા રંગના અને $50 \,\%$ બીજ પીળા રંગના આવે છે. તો અજાણ પીળા રંગના બીજનું જનીન બંધારણ શું હશે ?

મનુષ્યમાં જમણેરી એ ડાબેરી પર પ્રભાવી છે. ડાબેરી બંને પિતૃઓમાં બાળકો માટે શું અપેક્ષિત હોઈ શકે?

નીચેનામાંથી કઈ લાક્ષણીકતા જોડમાં હોતી નથી?

લક્ષણોની અભિવ્યક્તિ માટે જનીન ફક્ત ક્ષમતા અને વાતાવરણ તક પૂરી પાડે છે. આ વિધાનની સત્યતા ચકાસો.