મેન્ડેલનો નિયમ કઈ બાબતમાં લાગુ પડતો નથી?
બે શુધ્ધ જનીન સ્વરૂપ ધરાવતા પિતૃઓ વચ્ચે સંકરણ કરાવવામાં આવે ત્યારે
વિષમયુગ્મી રંગસુત્રો પર જનીનોની હાજરીની બાબતે.
સમયુગ્મી રંગસુત્રો પર જનીનોની હાજરીની બાબતે
એક જ લક્ષણ માટેનાં બંને જનીનો પોતપોતાની પ્રભાવી અસર સાથે દર્શાવે ત્યારે
મેન્ડલનાં અલગીકરણનો સિદ્ધાંત એટલે જન્યુઓનાં કોષો હંમેશાં ..... મેળવે છે.
નિશ્વયન માટે ઉપયોગી પદ્ધતિ જેના દ્વારા વ્યક્તિ સમયુગ્મી અથવા વિષમયુગ્મી છે એ જાણી શકાય તે..... છે.
સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.
સૂચિ $I$ | સૂચિ $II$ |
$A$ એક જનીનના બે કે વધુ વૈકલ્પીક સ્વરૂપો | $I$ બેક કોસ |
$B$ $F1$સંતતિ સાથે સમયુગ્મી પ્રચ્છન્ન પિતૃનું સંકરણ | $II$ ફ્લોઈડી |
$C$ $F1$સંતતી સાથે કોઈ પણ પિતૃ નું સંક૨ણ | $III$ વૈકલ્પિક કારકો (એલેલ્સ) |
$D$ વનસ્પતિમાં રંગ સૂન્રો ના જૂથની સંખ્યા | $IV$ કસોટીસંકરણા(ટેસ્ટક્રોસ) |
નીચેે આપેલા વિકલ્પો સાચો જવાબ પસંદ કરો.
વનસ્પતિ તથા ડ્રોસોફિલામાં કરાતું કસોટી સંકરણ.....નો સમાવેશ કરે છે.
પુનેટ સ્કવેરમાં મળતાં પરિણામોને ગાણિતિક રીતે કેવી રીતે વ્યક્ત કરી શકાય ?