મેન્ડેલનો દ્વિસંકરણનો પ્રયોગ એ કયાં નિયમને રજૂ કરે છે?
વિશ્લેષણનો નિયમ
પ્રભુતાનો નિયમ
જન્યુઓની શુધ્ધતાનો નિયમ
મુકત વિશ્લેષણનો નિયમ
મેન્ડલ દ્વારા રજુ કરાયેલી દ્વિ-સંકરણ કસોટીનો ગુણોત્તર .... છે.
થોમસ હન્ટ મોર્ગન તથા તેના સાથીઓએ શાની પર આનુવંશિકતાનો રંગસૂત્રીય સિધ્ધાંતનું પ્રયોગો દ્વારા ચકાસણી કરી અને બાદમાં સાતત્ય દર્શાવ્યું?
એક જોડના જીનોટાઇપ અથવા ફીનોટાઈપના બે સંકરણ જેમાં જન્યુઓનો સ્રોત એક સંકરણમાં ઊલટી જાય છે તેને શું કહે છે?
કૉમ્પ્લિમેન્ટરી જનીનનું પ્રમાણ ................ હોય છે
.....નાં પુષ્પનો રંગ એ મેન્ડલવાનો અપવાદ છે.