મેન્ડેલનો દ્વિસંકરણનો પ્રયોગ એ કયાં નિયમને રજૂ કરે છે?
વિશ્લેષણનો નિયમ
પ્રભુતાનો નિયમ
જન્યુઓની શુધ્ધતાનો નિયમ
મુકત વિશ્લેષણનો નિયમ
નરમાં $y$ રંગસુત્ર પર સ્થિત જનીનોને ........ કહે છે.
વિરોધાભાસી અભિવ્યકિતઓની જોડનું સંકેતન કરતા જનીનોને શું કહે છે?
નીચે આપેલ વિધાનો પૈકી ખોટા વિધાનને શોધો.
જ્યારે કોઈ લક્ષણ ફક્ત માદા પિતૃ તરફથી આનુવંશિક બને તો તે મુખ્યત્વે એ સૂચવે છે.
મેન્ડેલે પોતાના પ્રયોગો માટે કેટલા શુધ્ધ લક્ષણોને પસંદ કર્યા.