મેન્ડેલનો દ્વિસંકરણનો પ્રયોગ એ કયાં નિયમને રજૂ કરે છે?

  • A

    વિશ્લેષણનો નિયમ

  • B

    પ્રભુતાનો નિયમ

  • C

    જન્યુઓની શુધ્ધતાનો નિયમ

  • D

    મુકત વિશ્લેષણનો નિયમ

Similar Questions

નરમાં $y$ રંગસુત્ર પર સ્થિત જનીનોને ........ કહે છે.

વિરોધાભાસી અભિવ્યકિતઓની જોડનું સંકેતન કરતા જનીનોને શું કહે છે?

નીચે આપેલ વિધાનો પૈકી ખોટા વિધાનને શોધો.

  • [AIPMT 2009]

જ્યારે કોઈ લક્ષણ ફક્ત માદા પિતૃ તરફથી આનુવંશિક બને તો તે મુખ્યત્વે એ સૂચવે છે.

  • [AIPMT 1992]

મેન્ડેલે પોતાના પ્રયોગો માટે કેટલા શુધ્ધ લક્ષણોને પસંદ કર્યા.