નરમાં $y$ રંગસુત્ર પર સ્થિત જનીનોને ........ કહે છે.
લિંગી જનીનો
દૈહિક જનીનો
હોલેન્ડ્રીક જનીનો
$A$ અને $C$ બંને
પોષણની દૃષ્ટિએ વન્ય પ્રકારનાં જીવો, જેમને કોઇ પણ વધારાની વૃદ્ધિ સંપૂરકોની જરૂર નથી, તેમને ..... કહેવામાં આવે છે.
રંગઅંધતા..... ના લીધે થાય છે.
મેન્ડેલે ....... શુદ્ધ -સંવર્ધિત વટાણાની જાતને પસંદ કરી.
$A = T, G=C$ જોડમાં $DNA$ ના બેઇઝ એકાંતરે વેલન્સ અવસ્થા ધરાવે છે. તેની આ ગોઠવણીને ..... કહે છે.
કસોટી સંકરણ એટલે શું ? તે શા માટે જરૂરી છે ?