નીચે આપેલ વિધાનો પૈકી ખોટા વિધાનને શોધો.

  • [AIPMT 2009]
  • A

    ગેલેક્ટોસેમીયા એ જન્મજાત ચયાપચયની ખામી છે.

  • B

    નાની વસતિનું કદ, અવ્યવસ્થિત રીતે જનીનિક કોઈ ઉદ્દેશ સિવાય વસતિમાં જવું તે.

  • C

    ટાલ હોવી તે લિંગસંકલિત લક્ષણ છે.

  • D

    સંલગ્નતા એ આનુવંશિકતામાં મુક્તવિશ્લેષણના નિયમમાં અપવાદ છે.

Similar Questions

જ્યારે કોઈ લક્ષણ ફક્ત માદા પિતૃ તરફથી આનુવંશિક બને તો તે મુખ્યત્વે એ સૂચવે છે.

  • [AIPMT 1992]

રંગસૂત્રની $10$ જોડ ધરાવતા કોષમાં સંલગ્નતા સમૂહની સંખ્યા..... છે.

કોષરસીય આનુવંશિકતા માટે જવાબદાર સુકોષકેન્દ્રીય અંગિકાઓ ..... છે.

નીચેની નિશાનીઓમાંથી કઈ નિશાની અને તેની રજૂઆત માણસના વંશાવળીના નકશા બનાવવા માટે વપરાય છે તે સાચી છે ?

વધતી ઉંમર સાથે સંલગ્નતા ...... બને છે.