નીચે આપેલ વિધાનો પૈકી ખોટા વિધાનને શોધો.
ગેલેક્ટોસેમીયા એ જન્મજાત ચયાપચયની ખામી છે.
નાની વસતિનું કદ, અવ્યવસ્થિત રીતે જનીનિક કોઈ ઉદ્દેશ સિવાય વસતિમાં જવું તે.
ટાલ હોવી તે લિંગસંકલિત લક્ષણ છે.
સંલગ્નતા એ આનુવંશિકતામાં મુક્તવિશ્લેષણના નિયમમાં અપવાદ છે.
જ્યારે મેન્ડલ $F_{1}$ છોડ $(RrYy)$ નું સ્વલન કરાવ્યું તેને જોવાં મળ્યું કે એક લક્ષણ માટેના પ્રભાવી તથા પ્રચ્છન્ન ટ્રેઈટ્સ વિશ્લેષણ પામીને ..... આપે છે.
પોલીટીન રંગસૂત્રો સૌપ્રથમ શેમાંથી શોધવામાં આવ્યા હતા ?
$XXXX$ માદામાં બારબોડીની સંખ્યા ..... છે.
ત્રિસંકર અને સમજન્યુ પ્રચ્છન્ન પિતૃ વચ્ચે પશ્વ સંકરણ કરાવવાથી તેમનાં સ્વરૂપ પ્રકારનો ગુણોત્તર ..... હોવો જાઈએ.
વનસ્પતિમાં કોષરસીય નરવંધ્યતા માટેનું જનીન સામાન્ય રીતે શામાં આવેલું હોય છે?