કઈ અસરમાં હિમોગ્લોબીનનાં ગુણાત્મક લેવલથી અસરગ્રસ્ત બનતા $O_2$ અણનું વહન અટકે છે?
સીકલસેલ એનીમીયા
થેલેસેમીયા
હિમોફીલીયા
$a$ અને $c$ બંને
વંશાવળી પૃથક્કરણ એટલે શું ? તેની ભાત (pattern) અને ઉપયોગિતા જણાવો.
હિમોફિલીયા એ મનુષ્યમાં માદા કરતા નરમાં વધુ જોવા મળે છે કારણ કે.....
જોડકાં જોડો. (પંડિગ્રી પૃથ્થકરણ સંદર્ભે)
કોલમ - $I$ | કોલમ - $II$ |
$a.$ ઘટ્ટ સંકેત | $(i)$ લિંગ સંલગ્ન લક્ષણનું વાહક |
$b.$ સંકેતોની વચ્ચે આડી લીટી | $(ii)$ સંતતિ |
$c.$ સંકેતોની ઉપર આડી લીટી | $(iii)$ અભ્યાસ માટેનું લક્ષણ |
$d.$ મધ્યમાં બિંદુ | $(iv)$ પિતૃઓ |
ટૂંક નોંધ લખો : થેલેસેમિયા
નર મનુષ્ય દૈહિક જનીનો $A$ અને $B$ માટે વિષમયુગ્મી છે અને હિમોફિલીક જનીન $h$ માટે પણ છે, તેનાં શુક્રાણુમાં $abh$ જનીન હોવાનું કેટલું પ્રમાણ હશે?