કઈ અસરમાં હિમોગ્લોબીનનાં ગુણાત્મક લેવલથી અસરગ્રસ્ત બનતા $O_2$ અણનું વહન અટકે છે?

  • A

    સીકલસેલ એનીમીયા

  • B

    થેલેસેમીયા

  • C

    હિમોફીલીયા

  • D

    $a$ અને $c$ બંને

Similar Questions

વંશાવળી પૃથક્કરણ એટલે શું ? તેની ભાત (pattern) અને ઉપયોગિતા જણાવો.

હિમોફિલીયા એ મનુષ્યમાં માદા કરતા નરમાં વધુ જોવા મળે છે કારણ કે.....

જોડકાં જોડો. (પંડિગ્રી પૃથ્થકરણ સંદર્ભે) 

કોલમ - $I$  કોલમ - $II$
$a.$ ઘટ્ટ સંકેત $(i)$ લિંગ સંલગ્ન લક્ષણનું વાહક
$b.$ સંકેતોની વચ્ચે આડી લીટી $(ii)$ સંતતિ
$c.$ સંકેતોની ઉપર આડી લીટી $(iii)$ અભ્યાસ માટેનું લક્ષણ 
$d.$ મધ્યમાં બિંદુ $(iv)$ પિતૃઓ

ટૂંક નોંધ લખો : થેલેસેમિયા

નર મનુષ્ય દૈહિક જનીનો $A$ અને $B$ માટે વિષમયુગ્મી છે અને હિમોફિલીક જનીન $h$ માટે પણ છે, તેનાં શુક્રાણુમાં $abh$ જનીન હોવાનું કેટલું પ્રમાણ હશે?