રૂધિર ગંઠાવવાની ક્રિયામાં જરૂરી પ્રોટીન અસરગ્રસ્ત થાય તો નીચેનામાથી કઈ ખામીનું નિર્માણ થઈ શકે?
હિમોફિલીયા
રંગ અંધતા
થેલેસેમીયા
સીકલસેલ એનીમીયા
અમુક રોગો ધરાવતો માણસ સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે. તેઓને $8$ સંતાનો ($3$ પુત્રીઓ અને $5$ પુત્રો) છે. બધી પુત્રીઓ તેમના પિતાના રોગથી પીડાય છે પરંતુ એક પણ પુત્રમાં તેની અસર નથી. આ રોગ માટે તમે કયા પ્રકારની આનુવંશિકતા સૂચવી શકો છો?
રંગઅંધતા માટે જનીન ..... પર રહેલ છે.
નરમાં $X-$ રંગસુત્ર પર સ્થિત જનીન નીચેનામાંથી કઈ લાક્ષણીકતા દર્શાવશે.
કોલમ $-I$ અને કોલમ $-II$ને યોગ્ય રીતે જોડો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(P)$ હિમોફિલીયા | $(i)$ પ્રચ્છન્ન જનીન: $X^{h}X^{h}$ |
$(Q)$ રંગઅંધતા | $(ii)$ પ્રચ્છન્ન જનીન: $pp$ |
$(R)$ ફિનાઈલ કીટોન્યુરીયા |
$(iii)$ પ્રચ્છન્ન જનીન:$Hb ^{ s} Hb ^{ s}$ |
$(S)$ સીકલસેલ એનીમીયા | $(iv)$ પ્રચ્છન્ન જનીન:$X^{c}X^{c}$ |
કયો રોગ $X$ સંકલન પ્રચ્છન્ન જનીનથી થાય છે, પરંતુ તે ઘાતક નથી?