વંશાવળી પૃથ્થકરણ શેના અભ્યાસ હેતુ ઉપયોગી નથી?
વિશિષ્ટ લક્ષ્યની બાબતમાં.
અસામાન્યતા જે તે સંતતિમાં હોય.
રોગની તપાસ માટે
એક પણ નહી.
જનીન નકશા એ શું છે?
મેન્ડેલે પોતાના પ્રયોગો માટે કેટલા શુધ્ધ લક્ષણોને પસંદ કર્યા.
રંગસૂત્રીય અનિયમિતતા કે સંલગ્નતા સાથે યોગ્ય રીતે મળતી માનવીમાં નીચે દર્શાવેલ પરિસ્થિતિઓ પૈકી એક કઈ છે?
કયા પ્રકારની આનુવંશિકતામાં તમે વધુ સંતતિમાં માતૃ અસરની અપેક્ષા રાખી શકો?
સંપૂર્ણ સંલગ્નતા..... માં જોવા મળે છે.