વંશાવળી પૃથ્થકરણ શેના અભ્યાસ હેતુ ઉપયોગી નથી?
વિશિષ્ટ લક્ષ્યની બાબતમાં.
અસામાન્યતા જે તે સંતતિમાં હોય.
રોગની તપાસ માટે
એક પણ નહી.
હિમોફીલીયાના સંદર્ભમાં ખોટું વિધાન કયું છે?
મેન્ડેલે પોતાના પ્રયોગો માટે કેટલા શુધ્ધ લક્ષણોને પસંદ કર્યા.
એપીસ્ટાસિસ (પ્રબળતા) એ પ્રભાવીપણાંથી જુદી પડે છે, કારણ કે.......
જો નરના દૈહિક કોષો એક જ બારબોડી ધરાવે તો તેમનું જનીનીક બંધારણ ....... હશે.
જ્યારે કેટલાંક લક્ષણો માત્ર માતા તરફથી જ આનુવંશિકતામાં મેળવવામાં આવે ત્યારે તે લગભગ ..... નો કિસ્સો હોઈ શકે.