વંશાવળી પૃથ્થકરણ શેના અભ્યાસ હેતુ ઉપયોગી નથી?

  • A

    વિશિષ્ટ લક્ષ્યની બાબતમાં.

  • B

    અસામાન્યતા જે તે સંતતિમાં હોય.

  • C

    રોગની તપાસ માટે

  • D

    એક પણ નહી. 

Similar Questions

હિમોફીલીયાના સંદર્ભમાં ખોટું વિધાન કયું છે?

મેન્ડેલે પોતાના પ્રયોગો માટે કેટલા શુધ્ધ લક્ષણોને પસંદ કર્યા.

એપીસ્ટાસિસ (પ્રબળતા) એ પ્રભાવીપણાંથી જુદી પડે છે, કારણ કે.......

જો નરના દૈહિક કોષો એક જ બારબોડી ધરાવે તો તેમનું જનીનીક બંધારણ ....... હશે.

જ્યારે કેટલાંક લક્ષણો માત્ર માતા તરફથી જ આનુવંશિકતામાં મેળવવામાં આવે ત્યારે તે લગભગ ..... નો કિસ્સો હોઈ શકે.