બાળ મરઘીનાં જાતિ નિર્ધારણ માટે નીચેનામાંથી કોણ જવાબદાર છે?
અંડકોષ
શુક્રકોષ
દૈહીકકોષ
આપેલ તમામ
આ સજીવના લિંગ નિશ્ચયનમાં નર વિષમયુગ્મતા નથી.
સિધ્ધાંત જ્યાં $X$ - રંગસૂત્રોની સંખ્યા અને દૈહિક રંગસૂત્રોના સંપૂર્ણ સમૂહની સંખ્યા વચ્ચેનો ગુણોત્તર લિંગ નિશ્વયન કરે છે તેને .... કહેવામાં આવે છે.
નીચેનામાંથી કયાં સજીવમાં મનુષ્યને સમકક્ષ જ લીંગ નીશ્વયન જોવા મળે છે.
તફાવત આપો : એકીય પ્રક્રિયા અને દ્વિકીય પ્રક્રિયા
એક સ્ત્રી $X$ -સંલગ્ન સ્થિતિ તેના કોઈ એક $X$ રંગસૂત્ર ધરાવે છે. આ રંગસૂત્ર આના દ્વારા વારસામાં મેળવાય છે.