બાળ મરઘીનાં જાતિ નિર્ધારણ માટે નીચેનામાંથી કોણ જવાબદાર છે?

  • A

    અંડકોષ

  • B

    શુક્રકોષ

  • C

    દૈહીકકોષ

  • D

    આપેલ તમામ

Similar Questions

જનનકોષોમાં કેવા રંગસૂત્રો હોય છે ?

માનવમાં લિંગ નિશ્ચયન ........ દ્વારા નક્કી થાય છે.

મનુષ્યમાં લિંગ નિશ્વયન ...... દ્વારા થાય છે.

લિંગ નિશ્ચયનની શૈલી નીચેના પૈકી કઈ એક પરિસ્થિતિ સાચી રીતે વર્ણવશે.

શેમાં નર વિષમયુગ્મી અવસ્થા જોવા મળે છે?