બાળ મરઘીનાં જાતિ નિર્ધારણ માટે નીચેનામાંથી કોણ જવાબદાર છે?

  • A

    અંડકોષ

  • B

    શુક્રકોષ

  • C

    દૈહીકકોષ

  • D

    આપેલ તમામ

Similar Questions

આ સજીવના લિંગ નિશ્ચયનમાં નર વિષમયુગ્મતા નથી.

સિધ્ધાંત જ્યાં $X$ - રંગસૂત્રોની સંખ્યા અને દૈહિક રંગસૂત્રોના સંપૂર્ણ સમૂહની સંખ્યા વચ્ચેનો ગુણોત્તર લિંગ નિશ્વયન કરે છે તેને .... કહેવામાં આવે છે.

નીચેનામાંથી કયાં સજીવમાં મનુષ્યને સમકક્ષ જ લીંગ નીશ્વયન જોવા મળે છે.

 તફાવત આપો : એકીય પ્રક્રિયા અને દ્વિકીય પ્રક્રિયા

એક સ્ત્રી $X$ -સંલગ્ન સ્થિતિ તેના કોઈ એક $X$ રંગસૂત્ર ધરાવે છે. આ રંગસૂત્ર આના દ્વારા વારસામાં મેળવાય છે.

  • [NEET 2018]