મેન્ડેલના કાર્યોને પુનઃસંશોધીત કયા વૈજ્ઞાનિકો એ કર્યું?
સટન અને બાવરી
બેટસન અને યુનેટ
$T.H.$ મોર્ગન
કોરેન્સ અને શેરમાર્ક
મેન્ડલનું કાર્ય લાંબો સમય અપ્રચલિત શા માટે રહ્યું ?
મેન્ડલનાં પ્રયોગ માટે વટાણાનો છોડ પાલતું પ્રાણીઓ કરતા વધુ યોગ્ય છે, કારણ કે....
વ્યતિકરણ.....માં થાય છે.
મૅન્ડલ દ્વારા વટાણાના છોડને પ્રયોગ માટે પસંદગી કરવા માટેના લાભો જણાવો.
મેન્ડલે વટાણામાં સાત જોડ લક્ષણોનો અભ્યાસ કર્યો. જેમાં $21$ પ્રકારનાં જોડાણો શક્ય છે. જો તમને કહેવામાં આવે કે આમાંના એક જોડાણમાં પછીના અભ્યાસમાં મુક્ત વહેંચણી જોવા મળતી નથી. તો તમારી પ્રતિક્રિયા આ હશે. .