કોણ અંતઃસ્ત્રાવ મુકત કરી શકે છે?
$CuT$
$CU7$
$LNG-20$
લિપસલૂપ
નીચે આપેલ ગર્ભાધાન અવરોધક વિધાન વિચારો અને ત્યાર પછી જણાવ્યા પ્રમાણે જવાબ આપો.
$(1)$ દાકતરી ગર્ભનિકાલ $(MTP)$ શરૂઆતના ટ્રાઇમેસ્ટર દરમિયાન સલામત હોય છે.
$(2)$ સામાન્ય રીતે બાળક માતાનું સ્તનપાન કરતો હોય ત્યાં સુધી ગર્ભધારણની શક્યતાઓ લગભગ નહીંવત્ હોય છે. (લગભગ $2$ વર્ષ સુધી)
$(3)$ આંતર ગર્ભાશય માટેના ઉપાયો $(IUDs)$ જેવા કે કૉપર- $T$ વગેરે અસરકારક ગર્ભઅવરોધક છે.
$(4)$ સમાગમ પછી ગર્ભ અવરોધક ગોળીઓ એક અઠવાડિયા સુધી લેવામાં આવે છે જે ગર્ભાધાન અટકાવે છે.
ઉપરનામાંથી કયાં બે વિધાન સાચાં છે ?
$AIDS$ થી પીડીત વ્યક્તિમાં નીચેનામાંથી ક્યો કોષ અસરગ્રસ્ત થાય છે?
માનવ વસ્તીના વૈજ્ઞાનિક ઢબે થતા અભ્યાસને શું કહે છે?
નીચેનામાંથી ક્યું અંતઃસ્ત્રાવી $IUD$ છે?
ગર્ભાવસ્થાનાં ___ અઠવાડીયા સુધી $MTP$ સુરક્ષીત માનવામાં આવે છે.