નીચેનામાંથી કઈ સ્થિતીમાં ફલનથી બચી શકાય
દુગ્ધસ્ત્રવણ એમેનોરિયા
અંડપતન ન થાય તે પહેલાની પ્રજનન ક્રિયાથી
મેનોપોઝ અવસ્થાનો સમયગાળો
આપેલા તમામ
ગર્ભનિરોધકોનો ઉપયોગ શું ન્યાયી યોગ્ય) છે? કારણો આપો.
નસબંધી નરનાં જાતીય જીવન ઉપર કોઈ અસર કરતું નથી. કારણ કે :
ગર્ભનિરોધ માટેની કૃત્રિમ પદ્ધતિ કરતાં કુદરતી પદ્ધતિના શું ફાયદા છે ?
નીચેની ગર્ભ અવરોધન પદ્વતિ ઓળખો.
$\quad \quad P\quad Q$
પિલ્સ ....... દિવસ રોજ લેવામાં આવે છે. ........ દિવસના અંતરાય બાદ ફરીથી જ્યાં સુધી સ્ત્રી ગર્ભધારણને રોકવા ઈચ્છે છે, ત્યાં સુધી આ જ પદ્ધતિને પુનરાવર્તિત કરવામાં આવે છે.