શુક્રકોષ (નર પ્રકોષકેન્દ્રો) અને અંડકોષ (માદા પ્રકોષ કેન્દ્ર) નાં જોડાણની ઘટનાને કહે છે ?

  • A

    અસંયોગી જનન

  • B

    કોષરસ યુગ્મન

  • C

    કેર્યાગામી

  • D

    ફલિતાંડ

Similar Questions

કોણ ગર્ભ તરીકે વિભેદન પામે છે ?

ગર્ભસ્થાપન દરમિયાન, બ્લાસ્ટોસાઈટ્‌સ ગર્ભાશયનાં કયા સ્તરમાં ખૂંપે છે ?

વિખંડન માટે સાચું શું છે ?

માણસમાં ફલન એ ત્યારે જ શક્ય બને જો ...

  • [NEET 2016]

ફલન દરમિયાન, શુક્રકોષ એ અંડકોષનાં કયા સ્તરનાં સંપર્કમાં આવે છે ?