શુક્રકોષ (નર પ્રકોષકેન્દ્રો) અને અંડકોષ (માદા પ્રકોષ કેન્દ્ર) નાં જોડાણની ઘટનાને કહે છે ?
અસંયોગી જનન
કોષરસ યુગ્મન
કેર્યાગામી
ફલિતાંડ
કોણ ગર્ભ તરીકે વિભેદન પામે છે ?
ગર્ભસ્થાપન દરમિયાન, બ્લાસ્ટોસાઈટ્સ ગર્ભાશયનાં કયા સ્તરમાં ખૂંપે છે ?
વિખંડન માટે સાચું શું છે ?
માણસમાં ફલન એ ત્યારે જ શક્ય બને જો ...
ફલન દરમિયાન, શુક્રકોષ એ અંડકોષનાં કયા સ્તરનાં સંપર્કમાં આવે છે ?