વિખંડનની પ્રક્રિયામાં શું ન થાય ?
કોષોની સંખ્યામાં વધારો
ફલિત અંડકોષનું કદ જળવાવવું
$DNA$ નું પ્રમાણ ઘટવું
કોષનાં કદમાં ઘટાડો
યુગ્મનજમાં વિખંડનની શરૂઆત ક્યાં થાય છે ?
ભ્રૂણનાં વિભાજનથી બાહ્ય ગર્ભસ્તર, અંત:ગર્ભસ્તર અને મધ્ય ગર્ભસ્તર બને છે. જે અંગજનનની ક્રિયા સ્ટેમકોષો દ્વારા દર્શાવે છે, આપેલ વિધાનમાં રહેલી ભૂલને ઓળખો.
ફલન સમયે શુક્રકોષ દ્વારા ઝોના પેલ્યુસીડાનાં પડમાં ફેરફાર થવાથી કઈ ધટના શકય બને છે. ?
જે $X$ રંગસૂત્ર ધરાવતાં અંડકોષમાં $X$ રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ દાખલ થાય તો બાળકની લીંગ ........ થાય
શુક્રકોષ અને અંડકોષમાં ........ હોય છે.