વિખંડનની પ્રક્રિયામાં શું ન થાય ?
કોષોની સંખ્યામાં વધારો
ફલિત અંડકોષનું કદ જળવાવવું
$DNA$ નું પ્રમાણ ઘટવું
કોષનાં કદમાં ઘટાડો
માનવગર્ભમાં બાહ્ય ભૂણીય કલાઓ શેમાંથી બને છે?
માદામાં ગર્ભવિકાસ માટેનો સાચો ક્રમ જણાવો.
જરાયુજ સસ્તનમાં અંડકનું ફલન ક્યાં થાય છે ?
બાળકની જાતીનું નિશ્ચયન કોના દ્વારા થાય છે ?
વૈજ્ઞાનિક કારણ આપો : ગર્ભપોષક સ્તરના કોષોમાંથી ઉત્સેચકોનો સ્ત્રાવ થાય છે.