ફલન એ સાચી રીતે કોનું જોડાણ છે ?
નર અને માદા પ્રકોષકેન્દ્ર
નર અને માદા જન્યુના કોષરસનું
બે જન્યુનું
સમજાતિનાં જન્યુનું જોડાણ
ગર્ભનાં કોષનું વિખંડન દરમિયાન શું થાય છે ?
માણસના ફલિતાંડના વિખંડન બાબતમાં સાચું શું છે ?
વૈજ્ઞાનિક કારણ આપો : ગર્ભપોષક સ્તરના કોષોમાંથી ઉત્સેચકોનો સ્ત્રાવ થાય છે.
માણસમાં ફલન એ ત્યારે જ શક્ય બને જો ...
મોરૂલા અવસ્થા બનવા સુધીમાં ફલીત અંડકોષ કેટલી વાર વિખંડન દર્શાવે છે ?