ફલન એ સાચી રીતે કોનું જોડાણ છે ?

  • A

    નર અને માદા પ્રકોષકેન્દ્ર

  • B

    નર અને માદા જન્યુના કોષરસનું

  • C

    બે જન્યુનું

  • D

    સમજાતિનાં જન્યુનું જોડાણ

Similar Questions

ગર્ભનાં કોષનું વિખંડન દરમિયાન શું થાય છે ?

માણસના ફલિતાંડના વિખંડન બાબતમાં સાચું શું છે ?

  • [AIPMT 1994]

વૈજ્ઞાનિક કારણ આપો : ગર્ભપોષક સ્તરના કોષોમાંથી ઉત્સેચકોનો સ્ત્રાવ થાય છે. 

માણસમાં ફલન એ ત્યારે જ શક્ય બને જો ...

  • [NEET 2016]

મોરૂલા અવસ્થા બનવા સુધીમાં ફલીત અંડકોષ કેટલી વાર વિખંડન દર્શાવે છે ?