માનવની શુક્રવાહિની કાપતા શું થાય ?

  • A

    વિર્યનું નિર્માણ ન થાય

  • B

    શુક્રકોષ મૃત બને

  • C

    વિર્ય શુક્રકોષ વિહિન બને

  • D

    મેનોપોઝ અવસ્થા તૈયાર થાય

Similar Questions

અસંગત દૂર કરો.

 શુક્રાશય રસમાં વધુ કોણ હોય છે ? 

માણસમાં શુક્રપિંડ ઉદરીય ગુહાની બહાર વૃષણકોથળીમાં આવેલ છે. તે કયો ઉદ્દેશ્ય સર કરવા માટે?

  • [AIPMT 2010]

નર માનવમાં સેમીનલ પ્લાઝમા શેના સભર હોય છે?

  • [AIPMT 2010]

સસ્તનમાં શુક્રકોષનું પરિપક્વ તાપમાન કેટલું હોય છે ?