માનવની શુક્રવાહિની કાપતા શું થાય ?
વિર્યનું નિર્માણ ન થાય
શુક્રકોષ મૃત બને
વિર્ય શુક્રકોષ વિહિન બને
મેનોપોઝ અવસ્થા તૈયાર થાય
અસંગત દૂર કરો.
શુક્રાશય રસમાં વધુ કોણ હોય છે ?
માણસમાં શુક્રપિંડ ઉદરીય ગુહાની બહાર વૃષણકોથળીમાં આવેલ છે. તે કયો ઉદ્દેશ્ય સર કરવા માટે?
નર માનવમાં સેમીનલ પ્લાઝમા શેના સભર હોય છે?
સસ્તનમાં શુક્રકોષનું પરિપક્વ તાપમાન કેટલું હોય છે ?