માનવની શુક્રવાહિની કાપતા શું થાય ?
વિર્યનું નિર્માણ ન થાય
શુક્રકોષ મૃત બને
વિર્ય શુક્રકોષ વિહિન બને
મેનોપોઝ અવસ્થા તૈયાર થાય
નીચેના પૈકી કઈ જોડ અસંગત જોડ છે?
માનવ શુક્રપિંડનો ક્રિયાત્મક એકમ કયો ?
નર પ્રજનનતંત્રમાં શુક્રકોષોના વહનનો સાચો માર્ગ પસંદ કરો.
દૈહિક કોષમાં રંગસૂત્રની સંખ્યા $42$ હોય, તો શુકોત્પાદક નલિકાના ઘનાકાર અધિચ્છદીય કોષોમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હશે ?
સરટોલી કોષ શુક્રપિંડમાં જોવા મળે છે. આ કોષોને શું કહે છે ?