માનવની શુક્રવાહિની કાપતા શું થાય ?

  • A

    વિર્યનું નિર્માણ ન થાય

  • B

    શુક્રકોષ મૃત બને

  • C

    વિર્ય શુક્રકોષ વિહિન બને

  • D

    મેનોપોઝ અવસ્થા તૈયાર થાય

Similar Questions

નીચેના પૈકી કઈ જોડ અસંગત જોડ છે?

 માનવ શુક્રપિંડનો ક્રિયાત્મક એકમ કયો ? 

નર પ્રજનનતંત્રમાં શુક્રકોષોના વહનનો સાચો માર્ગ પસંદ કરો.

  • [NEET 2019]

દૈહિક કોષમાં રંગસૂત્રની સંખ્યા $42$ હોય, તો શુકોત્પાદક નલિકાના ઘનાકાર અધિચ્છદીય કોષોમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હશે ?

સરટોલી કોષ શુક્રપિંડમાં જોવા મળે છે. આ કોષોને શું કહે છે ?