સ્તનગ્રંથીનું વિભેદન કયારે થાય છે ?
પ્રસુતી બાદ
ગર્ભાવસ્થા દરમિયાન
યૌનવારંભ
આપેલ તમામ અવસ્થામાં
માનવોના અંડકોષ એ.....
અંડકોષપાત પછી અંડપિંડનો કયો ભાગ અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે કાર્ય કરે છે ?
કઈ સહાયક પ્રજનનગ્રંથિ ફક્ત સસ્તનનાં નરમાં જ આવેલી હોય છે ?
વિખંડનનાં પરિણામે કોષ બને છે, જેને શું કહેવાય છે ?
અંડકોષમાં રસાયણ જે શુક્રાણુને આકર્ષે છે. તે......