અંડકોષમાં રસાયણ જે શુક્રાણુને આકર્ષે છે. તે......
ફર્ટીલીઝીન
એન્ટીફર્ટીલીઝીન
એગ્લુટીનીન
થ્રોમ્બીન
ગર્ભનાળ માટે ક્યું વિધાન સાચું નથી.
વૃષણઘર એ ઉદરની અંદરની...... પાતળી ત્વચાનું આવરણ છે.
કોણ શુક્રકોષજનન અવરોધવા ઈન્હીબીન મુકત કરે.
નીચેનામાંથી કયું જરાયુનું કાર્ય નથી?
આંધાત્ર શેનું પોલાણ છે ?