ફોલીકયુલર તબક્કો એ ઋતુચક્રનો કેટલામો તબક્કો છે.
પહેલો
બીજો
ત્રીજો
તમામ
અંડકોષપાત માટે કયો અંતઃસ્ત્રાવ જરૂરી છે ?
ખોટું વિધાન નક્કી કરો.
ઋતુચકના ફોલિક્યુલર અને ઓવ્યુલેટરી તબક્કા દરમિયાન, પિચ્યુટરી ગ્રંથિમાંથી સ્રાવ પામતા જનનપિંડોના સ્ત્રાવ કેવો ભાગ ભજવે છે ? સ્ટિરોઇડ ગ્રંથિના સ્ત્રાવોમાં થતાં ફેરફારો વર્ણવો.
માનવ શરીરમાં હંગામી અંતઃ સ્ત્રાવી ગ્રંથિ ... છે.
ઋતુસ્ત્રાવના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?