કઈ પરિસ્થિતિમાં માદામાં ઋતુસ્ત્રાવ જોવા મળતું નથી.
ગર્ભધારણ અવસ્થા
તણાવ
અસ્વસ્થતા
તમામ
તારાકેન્દ્રમાંથી શુક્રકોષનો કયો ભાગ બને છે ?
સસ્તનમાં ભ્રૂણને જરાયુ સાથે ગર્ભાવસ્થામાં જોડતી રચના કઈ ?
મૈથુન દરમિયાન પુરુષ લગભગ ...... જેટલા શુક્રકોષો ત્યાગ કરે છે.
રજોદર્શન શાનાં કારણે થાય છે ?
ક્યાં પ્રકારનાં જરાયુમાં ઓછામાં ઓછી બંધનકણ ગર્ભ અને માતૃ રુધિર વચ્ચે જોવા મળે ?