યોગ્ય જોડકા જોડોઃ

વિભાગ $-I$ વિભાગ $-II$
$(a)$સ્પોરોપોલેનીન $(1)$ત્રાકાકાર કોષકેન્દ્ર
$(b)$સેલ્યુલોઝ, પેક્ટિન $(2)$બાહ્યાવરણ
$(c)$વાનસ્પતિક કોષ $(3)$અંત: આવરણ
$(d)$જનન કોષ $(4)$અનિયમિત આકારનું કોષકેન્દ્ર

  • A

    $a-3, b-2, c-4, d-1$

  • B

    $a- 2, b - 3, c-1, d-4$

  • C

    $a - 4, b - 1, c - 2, d- 3$

  • D

    $a - 2, b - 3, c - 4, d - 1$

Similar Questions

પરાગરજ કઈ અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે?

લઘુબીજાણુ માતૃકોષમાંથી લઘુબીજાણુનું સર્જન થવા માટે શું થવું જરૂરી છે?

ક્યું વાક્ય ખોટું છે? 

$I.$ પરાગશયમાં બીજાણુજનક પેશીને દરેક કોષ લધુબીજાણુ ચતુષ્કનું નિર્માણ કરવા માટે સક્ષમ છે.

$II.$ પરાગરજ નર જન્યુજનક દર્શાવે છે.

$III.$ પરાગરજ સામાન્ય રીતે ત્રિકોણીય અને $10-15 \mu m$ - વ્યાસ ધરાવે છે.

$IV.$ સ્પોરોપોલેનીન એક પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે. જે ફક્ત જલદ એસિડ અને બેઈઝ દ્વારા જ તોડી શકાય છે.

આવૃતબીજધારીનુ લધુબીજાણુપર્ણ.......તરીકે ઓળખાય છે.

નરજન્યુની પ્લોઈડી શું હોય છે?