યોગ્ય જોડકા જોડોઃ
વિભાગ $-I$ | વિભાગ $-II$ |
$(a)$સ્પોરોપોલેનીન | $(1)$ત્રાકાકાર કોષકેન્દ્ર |
$(b)$સેલ્યુલોઝ, પેક્ટિન | $(2)$બાહ્યાવરણ |
$(c)$વાનસ્પતિક કોષ | $(3)$અંત: આવરણ |
$(d)$જનન કોષ | $(4)$અનિયમિત આકારનું કોષકેન્દ્ર |
$a-3, b-2, c-4, d-1$
$a- 2, b - 3, c-1, d-4$
$a - 4, b - 1, c - 2, d- 3$
$a - 2, b - 3, c - 4, d - 1$
પરાગરજ કઈ અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે?
લઘુબીજાણુ માતૃકોષમાંથી લઘુબીજાણુનું સર્જન થવા માટે શું થવું જરૂરી છે?
ક્યું વાક્ય ખોટું છે?
$I.$ પરાગશયમાં બીજાણુજનક પેશીને દરેક કોષ લધુબીજાણુ ચતુષ્કનું નિર્માણ કરવા માટે સક્ષમ છે.
$II.$ પરાગરજ નર જન્યુજનક દર્શાવે છે.
$III.$ પરાગરજ સામાન્ય રીતે ત્રિકોણીય અને $10-15 \mu m$ - વ્યાસ ધરાવે છે.
$IV.$ સ્પોરોપોલેનીન એક પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે. જે ફક્ત જલદ એસિડ અને બેઈઝ દ્વારા જ તોડી શકાય છે.
આવૃતબીજધારીનુ લધુબીજાણુપર્ણ.......તરીકે ઓળખાય છે.
નરજન્યુની પ્લોઈડી શું હોય છે?