નારીયેળના સફેદ ગર (માવો)ને કોષોની પ્લોઈડી શું હોય છે?
એકકીય
દ્વિકીય
ત્રિકીય
ચતુષ્કીય
ભ્રૂણપોષ કોષકેન્દ્ર ...... નાં સંયોજનથી નિર્માણ પામે છે.
આલ્યુમીન ધરાવતાં બીજમાં ખોરાક ......માં સંગ્રહ પામે છે.
તાજા નારિયેળમાંથી મળતું નારિયેળ પાણી એ શું સૂચવે છે ?
ભ્રૂણપોષીય કોષકેન્દ્ર ..... માં હાજર હોય છે.
$PEN$ માં વારંવાર વિભાજનથી શું નિર્માણ પામે છે?