......... વનસ્પતિમાં સ્વફલન અને ગેઈટેનોગેમી થઈ શકતું નથી?

  • A

    દ્વિસદની

  • B

    દ્વિલીંગી

  • C

    એકસદની

  • D

    $A$ અને $B$ બંને

Similar Questions

કઈ પ્રયુકિતઓ પરપરાગનયન ઉત્તેજે છે? 

$(i)$ પરાગરજની મુકિત અને પરાગાશનની ગહણ ક્ષમતાને તાલમેલ ન હોવો

$(ii)$ પરાગાશય અને પરાગાશન જુદા જુદા સ્થાનોએ હોવા

$(iii)$ એકસદની વનસ્પતિ 

$(iv)$ દ્વિસદની વનસ્પતિ સર્જન

$(v)$ સ્વઅસંગતતા

$(vi)$ પરાગાશય અને પરાગાસન એકબીજાની નજીક હોવા 

$(vii)$ સ્વ-સંગતતા

એકસદની વનસ્પતિ માટે ........

સ્વ-અસંગતતા શું છે? સ્વ-અસંગતતાવાળી જાતિઓમાં સ્વ-પરાગનયન પ્રક્રિયા બીજનિર્માણ સુધી શા માટે પહોંચી શકતી નથી ?

સતત સ્વપરાગનયનનું પરિણામ......... છે.

સપુષ્પ વનસ્પતિઓ શું અવરોધવા ઘણીબધી પ્રયુક્તિઓ વિકસાવે છે?