તે પરાગરજના અંકુરણ કે પરાગનલિકાના વિકાસને અવરોધે છે?
સ્વપરાગનયન
પરપરાગનયન
સ્વઅસંગતતા
સ્વ-સંગતતા
જયારે પરાગાશય અને પરાગાશન એક જ સમયે પુખ્ત બને, તો તેને.....કહે છે.
સહપકવતા ........... માટેની પ્રયુકિત છે.
સ્વ-અસંગતતા શું છે? સ્વ-અસંગતતાવાળી જાતિઓમાં સ્વ-પરાગનયન પ્રક્રિયા બીજનિર્માણ સુધી શા માટે પહોંચી શકતી નથી ?
બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ એટલે શું ? તેનું મહત્વ સમજાવો.
દ્રીસદની પરિસ્થિતિ શેને અવરોધે છે?