કઈ વનસ્પતિના માદા પુષ્પો પાણીમાં નિમગ્ન હોય છે?

  • A

    મકાઈ

  • B

    વેલેસ્નેરીયા

  • C

    લોબીયા

  • D

    ઝોસ્ટેરા

Similar Questions

કઈ જલીય વનસ્પતિમાં પરાગનયન જૈવિક વાહકો દ્વારા થાય છે?

કોના દ્વારા ધાસમાં પરાગનયન જોવા મળે છે?

સ્વફલન માટેની આવશ્યકતા જણાવો. 

ઓર્કિડ પુષ્પ પર પરાગવાહક તરીકે......... જોવા મળતા નથી.

સાચાં વિધાનોના જૂથને ઓળખો.

$A$. વેલીસ્નેરિયાના પુષ્પો રંગીન હોય છે અને મધુરસ ઉત્પન્ન કરે છે.

$B$. જલીય લીલીનાં પુષ્પો પાણી દ્વારા પરાગિત થતાં નથી.

$C$ મોટા ભાગની જલપરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે 

$D$. કેટલીક જલજ વનસ્પતીઓમાં પરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે.

$E$. કેટલીક જલજ વનસ્પતિઓમાં પરાગરજ નીષ્ક્રિય રીતે પાણીની અંદર વહન પામે છે.

નીંચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • [NEET 2024]