કઈ વનસ્પતિના માદા પુષ્પો પાણીમાં નિમગ્ન હોય છે?

  • A

    મકાઈ

  • B

    વેલેસ્નેરીયા

  • C

    લોબીયા

  • D

    ઝોસ્ટેરા

Similar Questions

કઈ વનસ્પતિમાં પાણીની સપાટીએ પરાગરજ મુકત થઈ નિષ્ક્રિય રીતે વહન પામી પરાગનયન થાય છે?

મકાઈ .....

પવન પરાગિત પુષ્પો એ ..... છે.

કીટપરાગનયન પુષ્પ સામાન્ય રીતે.......ધરાવે છે.

સૌથી વધુ પ્રભાવી પરાગવાહક નીચેનામાંથી કોણ?