કઈ વનસ્પતિના માદા પુષ્પો પાણીમાં નિમગ્ન હોય છે?
મકાઈ
વેલેસ્નેરીયા
લોબીયા
ઝોસ્ટેરા
કઈ વનસ્પતિમાં પાણીની સપાટીએ પરાગરજ મુકત થઈ નિષ્ક્રિય રીતે વહન પામી પરાગનયન થાય છે?
મકાઈ .....
પવન પરાગિત પુષ્પો એ ..... છે.
કીટપરાગનયન પુષ્પ સામાન્ય રીતે.......ધરાવે છે.
સૌથી વધુ પ્રભાવી પરાગવાહક નીચેનામાંથી કોણ?