પરાગરજના $\underline {x}$ ના આધારે, પરાગનયનને $\underline {y}$ પ્રકારોમાં વહેંચી શકાય.
$x-$સ્ત્રોત, $y-3$
$x-$કદ, $y-2$
$x-$રચના, $y-3$
$x-$રંગ,$y-2$
અસત્ય વિધાન ઓળખો
ઓર્કિડ પુષ્પ પર પરાગવાહક તરીકે......... જોવા મળતા નથી.
ક્યું પ્રાણી પરાગવાહક પણ છે?
કીટ પરાગીત પુષ્પનું પરાગાસન........હોય છે.
સૌથી ઓછુ પરાગનયન શેના દ્વારા થાય છે?