મહાબીજાણુધાનીનો ટોચનો ભાગ જે અંડકાવરણોથી આવરીત નથી તેને શું કહે છે?
જનનછીદ્ર
બીજાંડછિદ્ર
ભ્રૂણપુટ
ઉસ્વેદન છિદ્ર
પરાગનલિકાને સહાયક કોષમાં પહોંચાડવાનું કાર્ય કોણ કરે છે?
પરાગરજનું અંકુરણ શેમાં પરિણમે છે?
આવૃત બીજધારીના લાક્ષણિક પુખ્ત ભુણપુટવિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.
$MMC$ નું પુરૂ નામ ......
સાચું વિધાન પસંદ કરો.
$(I)$ સક્રિય મહાબીજાણુંનું કોષકેન્દ્ર અર્ધીકરણની રીતે વિભાજન પામી બે કોષકેન્દ્રો બનાવે છે.
$(II)$ $8$ કોષકેન્દ્રોવાળી અવસ્થા બાદ માદા જન્યુ કોષદિવાલનું નિર્માણ થાય છે.
$(III)$ અંડપ્રસાધનમાં બે સહાયકકોષો અને એક અંડકોષ હોય છે.
$(IV)$ બીજાંડતલ તરફ છેડે $3$ પ્રતિધ્રુવકોષો ગોઠવાયેલાં હોય છે.