મહાબીજાણુધાનીનો ટોચનો ભાગ જે અંડકાવરણોથી આવરીત નથી તેને શું કહે છે?

  • A

    જનનછીદ્ર

  • B

    બીજાંડછિદ્ર

  • C

    ભ્રૂણપુટ

  • D

    ઉસ્વેદન છિદ્ર

Similar Questions

પરાગનલિકાને સહાયક કોષમાં પહોંચાડવાનું કાર્ય કોણ કરે છે?

પરાગરજનું અંકુરણ શેમાં પરિણમે છે?

આવૃત બીજધારીના લાક્ષણિક પુખ્ત ભુણપુટવિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.

$MMC$ નું પુરૂ નામ ......

સાચું વિધાન પસંદ કરો.

$(I)$ સક્રિય મહાબીજાણુંનું કોષકેન્દ્ર અર્ધીકરણની રીતે વિભાજન પામી બે કોષકેન્દ્રો બનાવે છે.

$(II)$ $8$ કોષકેન્દ્રોવાળી અવસ્થા બાદ માદા જન્યુ કોષદિવાલનું નિર્માણ થાય છે.

$(III)$ અંડપ્રસાધનમાં બે સહાયકકોષો અને એક અંડકોષ હોય છે.

$(IV)$ બીજાંડતલ તરફ છેડે $3$ પ્રતિધ્રુવકોષો ગોઠવાયેલાં હોય છે.