સપુષ્પી વનસ્પતિમાં આદિબીજાણુ.......નાં ઉદ્ભવને પ્રેરે છે.
ફકત બીજાણુધાનીની દીવાલ
બંને દિવાલ અને બીજાણુજનક કોષો
દિવાલ અને પોષકસ્તર
ફકત પોષકસ્તર અને બીજાણુજનક કોષો
પરાગરજ એ ..... કુળમાં હાજર હોય છે.
કેપ્સેલાની પરાગરજને........કહે છે.
એકકીય અજન્યુતા એટલે ........
અંડછિદ્ર દ્વારા પરાગનલિકાનો પ્રવેશ એ ..... છે.
નીચેનામાંથી કઈ વનસ્પતિમાં બેવડુ ફલન થાય છે ?