જ્યારે લઘુબીજાણુઓ સર્જાય છે, ત્યારે તે કેટલા કોષોના સમૂહ સ્વરૂપે હોય છે?

  • A
    એક
  • B
    બે
  • C
    ત્રણ
  • D
    ચાર

Explore More

Similar Questions

કયું વિધાન ખોટું છે?
$I$. પરાગાશયમાં બીજાણુજનક પેશીનો દરેક કોષ લઘુબીજાણુ ચતુષ્ક ઉત્પન્ન કરવા માટે સક્ષમ છે.
$II$. પરાગરજ નર જન્યુજનકનું પ્રતિનિધિત્વ કરે છે.
$III$. પરાગરજ સામાન્ય રીતે ત્રિકોણાકાર હોય છે અને તેનો વ્યાસ $10-15 \mu m$ હોય છે.
$IV$. સ્પોરોપોલેનિન સૌથી વધુ પ્રતિરોધક કાર્બનિક પદાર્થોમાંનો એક છે,જે ફક્ત પ્રબળ એસિડ અને બેઝ દ્વારા જ નાશ પામી શકે છે.

પુંકેસરની કઈ રચના લાંબી અને પાતળી હોય છે?

$Capsella$ ના પરાગશયના સ્ફોટન સ્તર (endothecium) ના વિશિષ્ટ લક્ષણો કયા છે?

પરાગાશયની દીવાલનું સૌથી બહારનું સ્તર કયું છે?

$60\%$ થી વધુ આવૃત બીજધારી વનસ્પતિઓમાં,પરાગરજ કઈ અવસ્થાએ મુક્ત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo