નીચેનામાંથી કયું એક વિધાન સાચું નથી?

  • A

    અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી સંતતિને ક્લોન કહે છે.

  • B

    સૂક્ષ્મ, ચલિત અલિંગી પ્રજનનીય રચનાને ચલબીજાણુ કહે છે.

  • C

    બટાકામાં, કેળમાં અને આદુમાં રૂપાંતરિત પ્રકાંડની આંતરગાંઠમાંથી બાળછોડ ઉદ્દભવે છે.

  • D

    જળકુંભી (આઇકોનીયા. , સ્થિર પાણીમાં ઊગતી વનસ્પતિ પાણીમાંથી ઓક્સિજન મેળવે છે. આથી પરિણામે. માછલીઓ મૃત્યુ તરફ ધકેલાય છે.

Similar Questions

અમીબામાં વિપરિત પરિસ્થિતિમાં કેવું પ્રજનન થાય છે ?

વનસ્પતિને તેમના વાનસ્પતિક પસર્જકો સાથે જોડો 

વિભાગ $I$ વિભાગ $II$
$(a)$ બટાટા $(1)$ ગાંઠામૂળી
$(b)$ કેળા $(2)$ ભુસ્તારીકા
$(c)$ જળકુંભિ $(3)$ પર્ણકલિકા
$(d)$ પાનફુટી $(4)$ આંખ

આપેલ આકૃતિમાં દર્શાવેલ એકકોષી સુકાય કઈ વનસ્પતિનું છે ?

નીચેનામાંથી .......એ બહુકોષીય ફૂગ, તંતુમય લીલ અને મોસનાં પ્રતંતુમાં સામાન્ય છે.

જળશૃંખલામાં વાનસ્પતિક પ્રજનન ........... દ્વારા થાય છે.

  • [AIPMT 2010]