નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    પરાગરજ પરાગાશયમાંથી $2$-કોષીય અવસ્થાએ મુક્ત થાય છે
  • B
    બીજાણુજનક કોષ સીધો જ મહાબીજાણુ માતૃકોષ તરીકે વર્તે છે
  • C
    મહાબીજાણુ બે વાર વિભાજન પામીને આઠ કોષકેન્દ્રીય ભ્રૂણપુટ બનાવે છે
  • D
    અંડકોષ અને સહાયક કોષો હંમેશા અંડકના અંડકછિદ્રના છેડે આવેલા હોય છે

Explore More

Similar Questions

આવૃત બીજધારી (angiosperms) વિશે નીચેનામાંથી કેટલા વિધાનો સાચા છે?
$A$. જનન કોષ (generative cell) વાનસ્પતિક કોષ (vegetative cell) ના કોષરસમાં તરે છે.
$B$. અંડકની દાંડીને અંડકદંડ (funiculus) કહેવામાં આવે છે.
$C$. પરાગરજ બે-કોષીય અવસ્થાએ મુક્ત થાય છે.
$D$. ભ્રૂણપુટ (embryo sac) દ્વિતીય (diploid) હોય છે.
$E$. અંડકતલ (chalazal) તરફનો મહાબીજાણુ માતૃકોષ (megaspore mother cell) સક્રિય બને છે.

સાચું વિધાન દર્શાવતો વિકલ્પ પસંદ કરો.

$Triticum$ $vulgare$ હાલમાં કયા સ્વરૂપે વિકસિત થયેલું જોવા મળે છે?

ગુલાબના છોડ મોટા,આકર્ષક દ્વિલિંગી પુષ્પો ઉત્પન્ન કરે છે પરંતુ તે ભાગ્યે જ ફળ આપે છે. બીજી તરફ,ટામેટાનો છોડ નાના ફૂલો હોવા છતાં પુષ્કળ ફળ આપે છે. ગુલાબમાં ફળ ન બનવાના કારણોનું વિશ્લેષણ કરો.

ઘઉંના જીવનચક્રમાં તબક્કાઓનો સાચો ક્રમ નીચેનામાંથી કયો છે? [જ્યાં $J$ - કિશોર અવસ્થા,$R$ - પ્રજનન અવસ્થા,$I$ - આંતર-પુષ્પ સર્જન સમયગાળો,$G$ - ગેપ ફેઝ,$S$ - જીર્ણતા,$V$ - વાનસ્પતિક અવસ્થા]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo