નીચેનામાંથી કયું એક વિધાન સાચું નથી?

  • [NEET 2016]
  • A

    અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી સંતતિને ક્લોન કહે છે.

  • B

    સૂક્ષ્મ, ચલિત અલિંગી પ્રજનનીય રચનાને ચલબીજાણુ કહે છે.

  • C

    બટાકામાં, કેળમાં અને આદુમાં રૂપાંતરિત પ્રકાંડની આંતરગાંઠમાંથી બાળછોડ ઉદ્દભવે છે.

  • D

    જળકુંભી (આઇકોનીયા. , સ્થિર પાણીમાં ઊગતી વનસ્પતિ પાણીમાંથી ઓક્સિજન મેળવે છે. આથી પરિણામે. માછલીઓ મૃત્યુ તરફ ધકેલાય છે.

Similar Questions

ક્યું વિધાન સાચુ છે?

ખોટી જેડ પસંદ કરો.

કયાં સજીવમાં કણિબીજાણુ નિર્માણ દ્વારા અલિંગી પ્રજનન થાય છે?

નીચેનામાંથી કઈ જોડમાં બંને વનસ્પતિમાં પર્ણના ટુકડા દ્વારા વાનસ્પતિક પ્રજનન કરાવી શકાય છે ?

  • [AIPMT 2005]

કઈ વનસ્પતિમાં પર્ણ દ્વારા પ્રજનન થાય છે?