નીચેનામાંથી કયું એક વિધાન સાચું નથી?

  • [NEET 2016]
  • A

    અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી સંતતિને ક્લોન કહે છે.

  • B

    સૂક્ષ્મ, ચલિત અલિંગી પ્રજનનીય રચનાને ચલબીજાણુ કહે છે.

  • C

    બટાકામાં, કેળમાં અને આદુમાં રૂપાંતરિત પ્રકાંડની આંતરગાંઠમાંથી બાળછોડ ઉદ્દભવે છે.

  • D

    જળકુંભી (આઇકોનીયા. , સ્થિર પાણીમાં ઊગતી વનસ્પતિ પાણીમાંથી ઓક્સિજન મેળવે છે. આથી પરિણામે. માછલીઓ મૃત્યુ તરફ ધકેલાય છે.

Similar Questions

જળકુંભિ માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

તેનામાં કલીકા દ્વારા પ્રજનન થાય

નીચેની આકૃતિ શું દર્શાવે છે ?

પ્રતિકૂળ પરિસ્થિતીમાં અમીબામાં કઈ ક્રિયા જોવા મળે  છે?

જળશૃંખલામાં વાનસ્પતિક પ્રજનન ........... દ્વારા થાય છે.

  • [AIPMT 2010]