દ્વિતીયક અંડકોષ નું અર્ધસૂત્રી ભાજન ................ એ પૂર્ણ થાય છે.

  • A

    અંડપાતના પહેલા 

  • B

    સંભોગ વખતે 

  • C

    ફલિતાંડ બન્યા પછી 

  • D

    શુક્રકોષ અને અંડકોષના મિલન વખતે

Similar Questions

 સ્તનગ્રંથીનું વિભેદન કયારે થાય છે ?

માનવ શુક્રકોષની શોધ કોણે કરી ?

ક્લુપિન પ્રોટીન શેમાં જોવા મળે છે ?

અંડપતન કોની અસર હેઠળ થાય છે ?

ફલન પડનું નિર્માણ કયારે અને કોનામાંથી થાય છે ?