એન્જીયોલોજી શું છે?

  • A

    એનેકસીટીનો અભ્યાસ

  • B

    રૂધિરવાહિનીનો અભ્યાસ

  • C

    રૂધિરનો અભ્યાસ

  • D

    $X -$ રે નો અભ્યાસ

Similar Questions

કૉલમ- $I$ માં આપેલા રોગને કૉલમ - $II$ માં આપેલી સંલગ્ન બાબત (રોગકર્તા | અટકાવવાના ઉપાયો | સારવાર) સાથે જોડો.

કોલમ - $I$

કોલમ - $II$

$(a)$ એમબીઆસીસ

$(i)$  ટ્રેપેનમા પેલીડિયમ

$(b)$ ડીથેરિયા

$(ii)$ જંતુમુક્ત ખોરાક અને પાણીનો વપરાશ

$(c)$ કૉલેરા

$(iii)$  $DPT$ રસી

$(d)$ સિફિલીસ

$(iv)$ મુખ દ્વારા અપાતી રિહાઈડ્રેશન થેરાપીનો ઉપયોગ

  • [AIPMT 2008]

$AIDS$ નો રોગકારક $.....$ દ્વારા ફેલાય છે. 

......... એલર્જનથી થાય છે.

બિનચેપી રોગ કે જે મૃત્યુનું કારણ બને છે.......

નીચેનામાંથી કયાં પ્રકારની રોગપ્રતિકારકતામાં સ્મૃતિની લાક્ષણિકતા હોતી નથી.