આમાં, બીજાશય અર્ધ અધઃસ્થ હોય છે
રીંગણ
રાઈ
સૂર્યમુખી
પ્લમ
તેમાં કપ આકારનું પુષ્પાસન હોય છે.
નિંદ્રારૂપ હલનચલન સામાન્ય રીતે કઈ કુળની વનસ્પતિમાં જોવા મળે છે?
નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?
$A$. સાઇટ્રસ અને રિસિનસ યુક્ત પુંકેસર અવસ્થા ધરાવે છે.
$B$. પરિપુષ્પસંલગ્ન અવસ્થા દરમિયાન પુંકેસરના તંતુઓ અને પરિપુષ્પ વચ્ચે સયોગ બંધાય છે. આ
$C$. ટેટ્રાડાઈનેમસ અવસ્થામાં બે લાંબા અને ચાર ટૂંકા પુંકેસર તંતુઓનો સમાવેશ થાય છે.
જે મૂળ પ્રકાંડના તલભાગમાંથી ઉત્પન્ન થાય, તેને આ કહેવાય