વૈજ્ઞાનિક કારણો આપો : $\rm {DNA}$ નું સ્વયંજનન $\rm {DNA}$ દ્વારા જ નિર્ધારિત છે. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

કોઈ પણ સજીવની વૃદ્ધિ તેના કોષોના વિભાજન દ્વારા થાય છે. તેની વૃદ્ધિ તબક્કામાં બંધારણીય ઘટકોનું પ્રમાણ અને તેના જનીન દ્રવ્ય $DNA$નું પ્રમાણ વધવું જરૂરી છે, તેથી નવા સર્જાતા કોષોને મૂળ કોષ જેવું અને જેટલું જ જનીનદ્રવ્ય મળી શકે.

આ માટે $DNA$ના નવનિર્મિત અણુઓમાં ન્યુક્લિઓટાઇડની સંખ્યા, પ્રકાર અને ક્રમની ગોઠવણી મૂળ અણુના જેવી જ હોવી જોઈએ.

$DNA$ના મૂળ અણુમાંથી આવા બે નવા અણુ બનવાની પ્રક્રિયાને તેનું સ્વયંજનન કહે છે.

આમ કહી શકાય કે $DNA$ સ્વયંજનન $DNA$ પર જ આધારિત છે.

Similar Questions

$DNA$ નું સ્વયંજનન અર્ધરૂઢીગત રીતે થાય છે આ પદ્ધતિ પ્રયોગીક રીતે કોના દ્વારા કરાય છે ?

લાંબા $DNA$ ની બંને શૃંખલાઓ એકસાથે સંપૂર્ણ રીતે અલગ થતી નથી કારણ કે.......

સ્વયંજનનમાં ભુલના કારણે શું ઉદ્ભવે છે ?

બૅક્ટરિયામાં $DNA$ સ્વયંજનન ......... માં થાય છે.

  • [NEET 2017]

$DNA$ ના સ્વયંજનનની ક્રિયાવિધીમાં $DNA$ ના અણુમાં અંતે.