વૈજ્ઞાનિક કારણ આપો: $DNA$ નું સ્વયંજનન $DNA$ દ્વારા જ નિર્ધારિત છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) કોઈ પણ સજીવની વૃદ્ધિ તેના કોષોના વિભાજન દ્વારા થાય છે. વૃદ્ધિના તબક્કા દરમિયાન,બંધારણીય ઘટકો અને જનીન દ્રવ્ય $(DNA)$ નું પ્રમાણ વધવું આવશ્યક છે,જેથી નવા સર્જાતા કોષોને પિતૃ કોષ જેટલું જ અને સમાન જનીન દ્રવ્ય મળી શકે.
આ માટે,$DNA$ ના નવા સંશ્લેષિત અણુઓમાં ન્યુક્લિઓટાઇડની સંખ્યા,પ્રકાર અને ક્રમ મૂળ અણુ જેવા જ હોવા જોઈએ.
$DNA$ ના મૂળ અણુમાંથી આવા બે નવા અણુ બનવાની પ્રક્રિયાને સ્વયંજનન (Replication) કહે છે.
આમ,કહી શકાય કે $DNA$ નું સ્વયંજનન $DNA$ દ્વારા જ નિર્ધારિત છે.

Explore More

Similar Questions

તફાવત આપો: અગ્રેસર શૃંખલા (Leading strand) અને વિલંબિત શૃંખલા (Lagging strand).

$DNA$ સ્વયંજનની પ્રક્રિયામાં, જેમાં બે શૃંખલાઓ અલગ થાય છે અને દરેક નવી શૃંખલાના સંશ્લેષણ માટે ટેમ્પલેટ (સાંચા) તરીકે કાર્ય કરે છે, તેને ....... કહેવામાં આવે છે.

$DNA$ ની કઈ ટેમ્પલેટ શૃંખલા પર નવી શૃંખલા તુટક (discontinuously) સંશ્લેષિત થાય છે?

રાઉસ સાર્કોમા વાયરસમાં $RNA$ માંથી $DNA$ ના સંશ્લેષણની શોધ કોણે કરી હતી?

$DNA$ નું પ્રતિકૃતિ (Replication) કઈ દિશામાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo