વૈજ્ઞાનિક કારણો આપો : $\rm {DNA}$ નું સ્વયંજનન અર્ધરૂઢિગત પરંપરા છે.
$DNA$ના પિતૃ અણુમાંથી, $DNA$ સ્વયંજનન પ્રક્રિયામાં યોગ્ય ઉત્સેચકોની હાજરીમાં બે પોલિન્યુક્લિઓટાઇડ શૃંખલાઓ વચ્ચેના હાઇડ્રોજન બંધ તૂટતા જાય છે. આ બે શૃંખલાઓ એકબીજાથી દૂર થાય છે.
આ પ્રકારે અલગ પડેલી શૃંખલાઓ પર તેમની પૂરક શૃંખલાઓનું નિર્માણ થાય છે.
સમગ્ર પ્રક્રિયાને અંતે નવા બનતા $DNA$માં એક શૃંખલા પિતૃ $DNA$ની અને બીજી શૃંખલા નવી નિર્માણ પામેલ હોય છે.
માટે કહી શકાય કે $DNA$ સ્વયંજનન અર્ધરૂઢિગત પરંપરા ધરાવે છે.
સ્વયંજનન ચીપીયો ....... છે.
$DNA$ અણુ કે જે રેડિયો એક્ટીવ થાયમીડીન ધરાવે છે તેને નોનરેડિયો એક્ટીવ પર્યાવરણમાં દ્વિગુણીત થવા દેવામાં આવે છે. ત્રણ દ્વિગુણન પછી રેડિયો એકટીવ થાયમીડીન ધરાવતા $DNA$ ની ચોક્કસ સંખ્યા શું હશે?
બૅક્ટરિયામાં $DNA$ સ્વયંજનન ......... માં થાય છે.
બેક્ટરીયાને $^{15}N$ માંથી $^{14}N$ સંવર્ધન માધ્યમમાં કેટલા સમય સુધી સંવર્ધન કરી $DNA $નું નિષ્કર્ષણ કરતા તે સમાન માત્રામાં સંકરિીત $DNA$ અને હલકા $DNA$ નું બનેલું હશે ?
$\rm {DNA}$ સ્વયંજનન સાથે સંકળાયેલ કેટલાંક ઉત્સેચકો $($ $\rm {DNA}$ પોલિમરેઝ અને લીગેઝ સિવાયના) નાં નામ આપો. પ્રત્યેકનું ચાવીરૂપ કાર્ય જણાવો.