વૈજ્ઞાનિક કારણો આપો : $\rm {DNA}$ નું સ્વયંજનન અર્ધરૂઢિગત પરંપરા છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$DNA$ના પિતૃ અણુમાંથી, $DNA$ સ્વયંજનન પ્રક્રિયામાં યોગ્ય ઉત્સેચકોની હાજરીમાં બે પોલિન્યુક્લિઓટાઇડ શૃંખલાઓ વચ્ચેના હાઇડ્રોજન બંધ તૂટતા જાય છે. આ બે શૃંખલાઓ એકબીજાથી દૂર થાય છે.

આ પ્રકારે અલગ પડેલી શૃંખલાઓ પર તેમની પૂરક શૃંખલાઓનું નિર્માણ થાય છે.

સમગ્ર પ્રક્રિયાને અંતે નવા બનતા $DNA$માં એક શૃંખલા પિતૃ $DNA$ની અને બીજી શૃંખલા નવી નિર્માણ પામેલ હોય છે.

માટે કહી શકાય કે $DNA$ સ્વયંજનન અર્ધરૂઢિગત પરંપરા ધરાવે છે.

Similar Questions

સ્વયંજનન ચીપીયો .......  છે.

$DNA$ અણુ કે જે રેડિયો એક્ટીવ થાયમીડીન ધરાવે છે તેને નોનરેડિયો એક્ટીવ પર્યાવરણમાં દ્વિગુણીત થવા દેવામાં આવે છે. ત્રણ દ્વિગુણન પછી રેડિયો એકટીવ થાયમીડીન ધરાવતા $DNA$ ની ચોક્કસ સંખ્યા શું હશે?

બૅક્ટરિયામાં $DNA$ સ્વયંજનન ......... માં થાય છે.

  • [NEET 2017]

બેક્ટરીયાને $^{15}N$ માંથી $^{14}N$ સંવર્ધન માધ્યમમાં કેટલા સમય સુધી સંવર્ધન કરી $DNA $નું નિષ્કર્ષણ કરતા તે સમાન માત્રામાં સંકરિીત $DNA$ અને હલકા $DNA$ નું બનેલું હશે ?

$\rm {DNA}$ સ્વયંજનન સાથે સંકળાયેલ કેટલાંક ઉત્સેચકો $($ $\rm {DNA}$ પોલિમરેઝ અને લીગેઝ સિવાયના) નાં નામ આપો. પ્રત્યેકનું ચાવીરૂપ કાર્ય જણાવો.