તફાવત આપો : આદિકોષકેન્દ્રી અને સુકોષકેન્દ્રીમાં પ્રત્યાંકન

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
આદિકોષકેન્દ્રમાં પ્રત્યાંકન સુકોષકેન્દ્રીમાં પ્રત્યાંકન
$(1)$ પ્રત્યાંકનની નીપજો $in$ $situ$માં ક્રિયાશીલ બને છે.

$(1)$ પ્રત્યાંકનની નીપજો કોષકેન્દ્રમાંથી બહાર આવી કોષરસમાં સક્રિય બને છે.

$(2)$ તેમાં ફક્ત એક RNA પોલિમરેઝ હોય છે. $(2)$ અહીં ત્રણ પ્રકારના $RNA$ પોલિમરેઝ જોવા મળે છે.

$(3)$ $m-RNA$ પોલિસિસ્ટ્રોનિક હોય છે.

$(3)$ $m-RNA$ મોનોસિસ્ટ્રોનિક હોય છે.
$(4)$ સ્લાઇસિંગની જરૂર પડતી નથી. $(4)$ સ્લાઇસિંગની જરૂર ઇન્ટ્રૉન્સ દૂર કરવા પડે છે.

Similar Questions

નીચે આપેલ $m- RNA$ ની પ્રક્રિયક શૃંખલા રૂપાંતરણ માટે તૈયાર હોય છે. $5'\ AUG\ CUA\ UAC\ UAA\ CUG\ CCa\ UGC\ UAG-3$.

આ પોલિલપેપ્ટાઈડ શૃંખલામાં કેટલા એમિનો એસિડની હાજરી હશે જે $m-RNA$ સાથે સંબંધ ધરાવે છે?

જો પ્રત્યાંકન એકમમાં સાંકેતિક શૃંખલાનો અનુક્રમને નીચે પ્રમાણે લખવામાં આવેલ છે :

$5'-ATGCATGCATGCATGCATGCATGCATGC-3'$

તો $mRNA$ નો અનુક્રમ લખો. 

સુકોષકેન્દ્રી $m-RNA$ માં પશ્વ પ્રત્યાંકનીય ફેરફારો વર્ણવો.

જો $DNA$ ની એક શૃંખલાનો અનુક્રમ નીચે મુજબ છે :

$5'- ATGCATGCATGCATGCATGCATGCATGC-3'$

તો પૂરક શૃંખલાનો અનુક્રમને $5' -3'$ દિશામાં લખો. 

$DNA -CTGATAGC$ ની ટેમ્પલેટ શૃંખલાનું પ્રત્યાંકન $RNA$ ઉપર . . થાય છે.

  • [AIPMT 1994]