તફાવત આપો : આદિકોષકેન્દ્રી અને સુકોષકેન્દ્રીમાં પ્રત્યાંકન
આદિકોષકેન્દ્રમાં પ્રત્યાંકન | સુકોષકેન્દ્રીમાં પ્રત્યાંકન |
$(1)$ પ્રત્યાંકનની નીપજો $in$ $situ$માં ક્રિયાશીલ બને છે. |
$(1)$ પ્રત્યાંકનની નીપજો કોષકેન્દ્રમાંથી બહાર આવી કોષરસમાં સક્રિય બને છે. |
$(2)$ તેમાં ફક્ત એક RNA પોલિમરેઝ હોય છે. | $(2)$ અહીં ત્રણ પ્રકારના $RNA$ પોલિમરેઝ જોવા મળે છે. |
$(3)$ $m-RNA$ પોલિસિસ્ટ્રોનિક હોય છે. |
$(3)$ $m-RNA$ મોનોસિસ્ટ્રોનિક હોય છે. |
$(4)$ સ્લાઇસિંગની જરૂર પડતી નથી. | $(4)$ સ્લાઇસિંગની જરૂર ઇન્ટ્રૉન્સ દૂર કરવા પડે છે. |
$DNA$ ની શૃંખલા કે જેનું સાંકેતિકરણ કોઈ માટે થતું નથી તેને ..........કહે છે.
જો $DNA$ નો એક શૃંખલા ઉપર નાઈટ્રોજીનસ બેઈઝ $ATCTG$ છે, તો પૂરક $RNA$ શૃંખલા પર ક્રમ શું હશે?
નીચે આપેલી વ્યાખ્યા આપો :
$1.$ સમાપન સંકેત
$2.$ સિસ્ટ્રોન
કોષકેન્દ્ર રસમાંથી $RNA$ પોલીમરઝ દૂર કરવામાં આવે તો કોનાં નિર્માણની પ્રક્રિયા પર અસર થશે?
$snRNAs$ એટલે