તફાવત આપો : આદિકોષકેન્દ્રી અને સુકોષકેન્દ્રીમાં પ્રત્યાંકન

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
આદિકોષકેન્દ્રમાં પ્રત્યાંકન સુકોષકેન્દ્રીમાં પ્રત્યાંકન
$(1)$ પ્રત્યાંકનની નીપજો $in$ $situ$માં ક્રિયાશીલ બને છે.

$(1)$ પ્રત્યાંકનની નીપજો કોષકેન્દ્રમાંથી બહાર આવી કોષરસમાં સક્રિય બને છે.

$(2)$ તેમાં ફક્ત એક RNA પોલિમરેઝ હોય છે. $(2)$ અહીં ત્રણ પ્રકારના $RNA$ પોલિમરેઝ જોવા મળે છે.

$(3)$ $m-RNA$ પોલિસિસ્ટ્રોનિક હોય છે.

$(3)$ $m-RNA$ મોનોસિસ્ટ્રોનિક હોય છે.
$(4)$ સ્લાઇસિંગની જરૂર પડતી નથી. $(4)$ સ્લાઇસિંગની જરૂર ઇન્ટ્રૉન્સ દૂર કરવા પડે છે.

Similar Questions

$DNA$ ની શૃંખલા કે જેનું સાંકેતિકરણ કોઈ માટે થતું નથી તેને ..........કહે છે.

જો $DNA$ નો એક શૃંખલા ઉપર નાઈટ્રોજીનસ બેઈઝ $ATCTG$ છે, તો પૂરક $RNA$ શૃંખલા પર ક્રમ શું હશે?

  • [AIPMT 2012]

નીચે આપેલી વ્યાખ્યા આપો :

$1.$  સમાપન સંકેત

$2.$ સિસ્ટ્રોન

કોષકેન્દ્ર રસમાંથી $RNA$ પોલીમરઝ દૂર કરવામાં આવે તો કોનાં નિર્માણની પ્રક્રિયા પર અસર થશે?

$snRNAs$ એટલે