વૈજ્ઞાનિકોનો ફાળો દર્શાવો. : ગ્રેગર મેન્ડલે અને રેજિનાલ્ડ સી પુનેટ

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ગ્રેગર મેન્ડ્લે $:$ વટાણાના છોડ પરના વિવિધ પ્રયોગો દ્વારા આનુવંશિકતાના નિયમો આપ્યા.

રેજિનાલ્ડ સી પુનેટ $:$ ગાણિતીય પદ્ધતિ દ્વારા પુનેટ સ્ક્વેરની શોધ કરી સંતતિના જનીનસ્વરૂપ, દેખાવસ્વરૂપની માહિતી આપી.

Similar Questions

વિષમયુગ્મી ઉંચી સંતતીનું સંકરણ સમયુગ્મી વામન સંતતી સાથે કરતા આગળની પેઢીમા મળતા વામન સંતતીનુ પ્રમાણ કેટલું હશે?

લક્ષણ કે જે સંકરણમાં અભિવ્યક્ત થાય તેને..... કહેવાય છે.

સંકરણમાં $45$ ઊંચા અને $15$ નીચા છોડ ઉત્પન્ન થાય છે. પિતૃનો જનીન પ્રકાર ..... હોય.

વનસ્પતિનો જીનોટાઈપ જે પ્રભાવી ફીનોટાઇપ દર્શાવે છે. તે .... દ્વારા નક્કી થઈ શકે છે.

  • [AIPMT 2010]

પ્રજનન કરાવતી વખતે પુષ્પમાંથી પુંકેસરના નિકાલને .... કહે છે.