નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન $I:$ મેન્ડલ વટાણાની વનસ્પતિના સાત જોડ વિરોધી લક્ષણોનો અભ્યાસ કર્યો અને આનુવંશિક્તાના નિયમો રજુ કર્યા.
વિધાન $II:$વટાણાના છોડમાં મેન્ડલના પ્રયોગમાં જે સાત લક્ષણો જોવામાં આવેલ તે આ લક્ષણો છે : બીજનો આકાર અને રંગ, પુષ્પનો રંગ,શિંગનો આાકાર અને રંગ, પુષ્પની સ્થિતિ અને પ્રકાંડની ઊંચાઈ
ઉપરના બે વિધાનોના સંદર્ભે નીચે પૈકી સાચો વિકલ્પ પસંદ કરો.
બંને વિધાન$I$ એ વિધાન$II$ ખોટા છે.
વિધાન $I$ સાચું છે પણ વિધાન $II$ સાચું નથી
વિધાન $I$ સાચું નથી પરંતુ વિધાન $II$ સાચું છે.
બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચાં છે.
મેન્ડેલે કયા છોડ પર તેની શોધ કરી હતી?
મેન્ડલના મતાનુસાર નીચેનામાંથી કયું લક્ષણ એ પ્રચ્છનતા દર્શાવે છે?
આનુવંશિકતા એટલે .........
મેન્ડલે પસંદ કરેલા વટાણાનાં લક્ષણોમાંથી કયું લક્ષણ પ્રચ્છન્ન અભીવ્યકિત દર્શાવે છે?
મેન્ડલ દ્વારા તેના અભ્યાસ માટે બગીચાના વટાણા સાથે કેટલા વિશિષ્ટાત્મક લક્ષણોની જોડ પસંદ કરાઈ હતી?