નીચે બે વિધાનો આપેલા છે :

વિધાન $I:$ મેન્ડલ વટાણાની વનસ્પતિના સાત જોડ વિરોધી લક્ષણોનો અભ્યાસ કર્યો અને આનુવંશિક્તાના નિયમો રજુ કર્યા.

વિધાન $II:$વટાણાના છોડમાં મેન્ડલના પ્રયોગમાં જે સાત લક્ષણો જોવામાં આવેલ તે આ લક્ષણો છે : બીજનો આકાર અને રંગ, પુષ્પનો રંગ,શિંગનો આાકાર અને રંગ, પુષ્પની સ્થિતિ અને પ્રકાંડની ઊંચાઈ

ઉપરના બે વિધાનોના સંદર્ભે નીચે પૈકી સાચો વિકલ્પ પસંદ કરો.

  • [NEET 2022]
  • A

    બંને વિધાન$I$ એ વિધાન$II$ ખોટા છે.

  • B

    વિધાન $I$ સાચું છે પણ વિધાન $II$ સાચું નથી

  • C

    વિધાન $I$ સાચું નથી પરંતુ વિધાન $II$ સાચું છે.

  • D

    બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચાં છે.

Similar Questions

બે વિરોધાભાસી સ્વરૂપ ધરાવતી, એક લક્ષણ સિવાય બાકીના તમામ લક્ષણ સરખા હોય, એવી કેટલી શુધ્ધ ઉછેરવાળી વટાણાની જાતિઓની જોડ મેન્ડલે પસંદ કરી હતી ? 

નીચેનામાંથી ક્યાં સંયોજનો મેન્ડલ દ્વારા પસંદ કરાયેલા લક્ષણોમાં અમુક સંલગ્નતા ધરાવે છે ?

આનુવંશિકતા એટલે .........

જીવંત સજીવોમાં આનુવંશિકતાનો નિયમ કોણે આપ્યો ?

પર્યાવરણનો મહત્તમ ઉપયોગ કરવા સજીવ શું દર્શાવે છે ?