નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન $I:$ મેન્ડલ વટાણાની વનસ્પતિના સાત જોડ વિરોધી લક્ષણોનો અભ્યાસ કર્યો અને આનુવંશિક્તાના નિયમો રજુ કર્યા.
વિધાન $II:$વટાણાના છોડમાં મેન્ડલના પ્રયોગમાં જે સાત લક્ષણો જોવામાં આવેલ તે આ લક્ષણો છે : બીજનો આકાર અને રંગ, પુષ્પનો રંગ,શિંગનો આાકાર અને રંગ, પુષ્પની સ્થિતિ અને પ્રકાંડની ઊંચાઈ
ઉપરના બે વિધાનોના સંદર્ભે નીચે પૈકી સાચો વિકલ્પ પસંદ કરો.
બંને વિધાન$I$ એ વિધાન$II$ ખોટા છે.
વિધાન $I$ સાચું છે પણ વિધાન $II$ સાચું નથી
વિધાન $I$ સાચું નથી પરંતુ વિધાન $II$ સાચું છે.
બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચાં છે.
બે વિરોધાભાસી સ્વરૂપ ધરાવતી, એક લક્ષણ સિવાય બાકીના તમામ લક્ષણ સરખા હોય, એવી કેટલી શુધ્ધ ઉછેરવાળી વટાણાની જાતિઓની જોડ મેન્ડલે પસંદ કરી હતી ?
નીચેનામાંથી ક્યાં સંયોજનો મેન્ડલ દ્વારા પસંદ કરાયેલા લક્ષણોમાં અમુક સંલગ્નતા ધરાવે છે ?
આનુવંશિકતા એટલે .........
જીવંત સજીવોમાં આનુવંશિકતાનો નિયમ કોણે આપ્યો ?
પર્યાવરણનો મહત્તમ ઉપયોગ કરવા સજીવ શું દર્શાવે છે ?