તફાવત આપો : મનુષ્યમાં લિંગ નિશ્ચયન અને ડ્રોસોફિલામાં લિંગ નિશ્ચયન

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
મનુષ્યમાં લિંગ નિશ્ચયન ડ્રોસોફિલામાં લિંગ નિશ્ચયન
$(a)$ મનુષ્યમાં $44 + XY$ રંગસૂત્ર નરમાં $44 + XX$ રંગસૂત્ર માદામાં હોય છે.

$(1)$ ડ્રોસોફિલામાં $3 + XX$ માદામાં અને $3 + XY$ રંગસૂત્રો નરમાં જોવા મળે છે

$(2)$ નરમાં $XY$ હોય છે. $(2)$ નરમાં $XY$ કે $XO$ હોય છે.
$(3)$ જો $Y$ રંગસુત્ર ગેરહાજર હોય તો નરપણું જોવા મળતું નથી. $(3)$ $XY$ નર ફળદ્રુપ અને $XO$ નર વંધ્યતા દર્શાવે છે.
$(4)$ $Y$ રંગસુત્ર પર આવેલ જનીન લિંગ નિશ્ચયન $(4)$ $X/A$નો ગુણોત્તર લિંગ નિશ્ચયન માટે જવાબદાર હોય છે.

Similar Questions

$XXY$ જનીન બંધારણ ધરાવતી ડ્રૉસોફીલા માદા માખી હોય છે પરંતુ માણસ આવું જનીન બંધારણ ધરાવતો અસામાન્ય પુરુષ હોય છે. તે દર્શાવે છે કે... .

  • [AIPMT 2000]

નીચેનામાંથી કયાં સજીવમાં લીંગી રંગસુત્રની જોડ જોવા મળતી નથી?

એક સ્ત્રી $X$ -સંલગ્ન સ્થિતિ તેના કોઈ એક $X$ રંગસૂત્ર ધરાવે છે. આ રંગસૂત્ર આના દ્વારા વારસામાં મેળવાય છે.

  • [NEET 2018]

મનુષ્યમાં સંતતિનું લિંગ કઈ રીતે જાણવામાં આવે છે?

જો કોઈ દંપતીને $5$ સંતાનો છોકરી હોય તો છઠ્ઠુ સંતાન નર આવવાની સંભાવના કેટલી?