તફાવત આપો : કસોટી સંકરણ અને બેક ક્રોસ
કસોટી સંકરણ | બેંક ક્રૉસ |
$(a)$ તે આનુવંશિક લક્ષણોની ચકાસણી માટે થાય છે. | $(1)$ તે પ્રભાવિતા કે પ્રચ્છન્નતા સ્પષ્ટ કરવા માટે થાય છે. |
$(2)$ $F_1$ પેઢીની સંતતિ સાથે પ્રચ્છન્ન અભિવ્યક્તિ ધરાવતા પિતૃનું સંકરણ કરાવાય છે. | $(2)$ $F_1$ પેઢીની સંતતિ સાથે પ્રભાવી અભિવ્યક્તિ ધરાવતા પિતૃનું સંકરણ કરાય છે. |
$(3)$ કસોટી સંકરણનું પરિણામ $1:1:1:1$ હોય છે. | $(3)$ બેંક ક્રૉસ સંકરણમાં બધા જ પ્રભાવી પ્રમાણ હોય છે. |
નીચેનામાંથી ક્ય લક્ષણ વાહક માદાથી નર સંતતિમાં વહન પામે છે ?
થેલેસેમીયા અને સીકલસેલ એનીમિયા ગ્લોબિન અણુના સંશ્લેષણની સમસ્યાને કારણે થાય છે. સાચું વિધાન પસંદ કરો.
જનીનોનું બંધારણ જાણવા નીચેનામાંથી કઈ પધ્ધતિને ધ્યાનમાં લઈ શકાય?
મિરાબીલીસ જલાપા વનસ્પતિ નીચેનામાંથી કઈ બાબતને અનુસરે છે?
સૌ પ્રથમ કોનાં દ્વારા પોલિજેનીક આનુવંશિકતાની નોંધ લેવામાં આવી હતી?