તફાવત આપો : કસોટી સંકરણ અને બેક ક્રોસ
કસોટી સંકરણ | બેંક ક્રૉસ |
$(a)$ તે આનુવંશિક લક્ષણોની ચકાસણી માટે થાય છે. | $(1)$ તે પ્રભાવિતા કે પ્રચ્છન્નતા સ્પષ્ટ કરવા માટે થાય છે. |
$(2)$ $F_1$ પેઢીની સંતતિ સાથે પ્રચ્છન્ન અભિવ્યક્તિ ધરાવતા પિતૃનું સંકરણ કરાવાય છે. | $(2)$ $F_1$ પેઢીની સંતતિ સાથે પ્રભાવી અભિવ્યક્તિ ધરાવતા પિતૃનું સંકરણ કરાય છે. |
$(3)$ કસોટી સંકરણનું પરિણામ $1:1:1:1$ હોય છે. | $(3)$ બેંક ક્રૉસ સંકરણમાં બધા જ પ્રભાવી પ્રમાણ હોય છે. |
દાતામાં ભ્રૂણીય કોષ કોષકેન્દ્ર / દૈહિકકોષનું એ અંડકોષમાં સ્થાનાંતર કરાવવામાં આવે છે. તેના પછી સજીવનું નિર્માણ થાય છે, તો નીચેનામાંથી શું સાચું છે :
સજીવમાં દેખાવ સ્વરૂપ એ શેનું પરિણામ છે ?
બે પ્રભાવી બિનવૈકલ્પિક જનીનો $50$ એકમ દૂર છે. તેમાં સંલગ્નતા ...છે. .
હાલમાં $DNA$ નો (ન્યુક્લિઓટાઈડ ક્રમ) ક્રમ $mt\, DNA$ અને $Y$ રંગસૂત્રને માણસના ઉદવિકાસના અભ્યાસ માટે ધ્યાનમાં લેવામાં આવે છે. કારણ કે.........
જ્યારે કેટલાંક લક્ષણો માત્ર માતા તરફથી જ આનુવંશિકતામાં મેળવવામાં આવે ત્યારે તે લગભગ ..... નો કિસ્સો હોઈ શકે.