નીચે આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ સપુષ્પ વનસ્પતિઓના ભ્રૂણપુટમાં,ફલન પછી સહાયકકોષો અને પ્રતિધ્રુવકાયો અવનત પામે છે / અવનત પામતા નથી.
$(ii)$ દ્વિદળી વનસ્પતિઓના પર્ણોમાં સમાંતર / જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે.

  • A
    અવનત પામે છે,જાલાકાર
  • B
    અવનત પામતા નથી,સમાંતર
  • C
    અવનત પામે છે,સમાંતર
  • D
    અવનત પામતા નથી,જાલાકાર

Explore More

Similar Questions

$A$ - વનસ્પતિઓમાં,જુવેનાઈલ તબક્કાનો અંત એ પ્રજનન તબક્કાની શરૂઆત સૂચવે છે.
$R$ - વનસ્પતિઓમાં,જુવેનાઈલ તબક્કાને વાનસ્પતિક તબક્કો પણ કહેવામાં આવે છે.

જે પ્રાણીઓ બચ્ચાંને જન્મ આપે છે તેમને શું કહેવામાં આવે છે?

જો એક લઘુબીજાણુધાની (microsporangium) માંથી $80$ પરાગરજ મુક્ત થતી હોય,તો તેમાં ઉત્પન્ન થતા નર જન્યુઓ,વાનસ્પતિક કોષો,જનન કોષો અને લઘુબીજાણુ માતૃકોષોનો સાચો ગુણોત્તર શોધો.

જળકુંભી $(Eichhornia \text{ } crassipes)$ માટે શું સાચું છે?
$1.$ જલીય નીંદણ
$2.$ સ્થળજ નીંદણ
$3.$ સ્થાનિક જાતિઓ માટે ખતરો
$4.$ સ્થાનિક જાતિઓ માટે ઉપયોગી
$5.$ અલિંગી પ્રજનન

એન્જીયોસ્પર્મ્સ (આવૃત બીજધારી) માં ભાગ્યે જ પરાગરજ ભ્રૂણપોષ (endosperm) ને અસર કરે છે. આને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo