શા માટે સંક્રાંતિ તત્ત્વો સમૂહ-$1$ અને સમૂહ-$2$ ના ધાતુ તત્ત્વો કરતા ઓછા વિધુત ધન છે?

  • A
    તેમની આયનીકરણ એન્થાલ્પી વધુ હોય છે.
  • B
    તેમની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય છે.
  • C
    તેમની પરમાણ્વીય ત્રિજ્યા નાની હોય છે.
  • D
    તેમની પરમાણ્વીય ત્રિજ્યા મોટી હોય છે.

Explore More

Similar Questions

નીચેના તત્વોની દ્વિતીય આયનીકરણ ઉર્જાનો ક્રમ કયો છે?

નીચે દર્શાવેલ સંક્રાંતિ તત્વોના આયનોની શ્રેણીમાંથી કઈ શ્રેણીના આયનો $3d^2$ ઇલેક્ટ્રોનીય રચના ધરાવે છે?

આપેલા તત્વોના કદના સંદર્ભમાં તેમનો સાચો ક્રમ શોધો.

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

મુક્ત $Ti^{3+}, V^{2+}$ અને $Sc^{3+}$ આયનો માટે સ્પિન ઓન્લી ચુંબકીય મોમેન્ટ ($BM$ માં) અનુક્રમે કેટલી છે? (પરમાણુ ક્રમાંક $Sc: 21; Ti: 22; V: 23$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo