જ્યારે આદર્શવાયુનું શૂન્યાવકાશમાં પ્રસરણ થાય ત્યારે એન્ટ્રોપીમાં થતો ફેરફાર શું છે?

  • A
    $\Delta S = 0$
  • B
    $\Delta S > 0$
  • C
    $\Delta S < 0$
  • D
    $\Delta S = R \ln \frac{V_2}{V_1}$

Explore More

Similar Questions

$273 \, K$ તાપમાને એક મોલ બરફનું પાણીમાં રૂપાંતર થાય છે. $H_2O_{(s)}$ અને $H_2O_{(l)}$ ની એન્ટ્રોપી અનુક્રમે $38.20 \, J \, mol^{-1} \, K^{-1}$ અને $60.01 \, J \, mol^{-1} \, K^{-1}$ છે. તો આ રૂપાંતરણ માટે એન્થાલ્પી ફેરફાર $= ....... \, J \, mol^{-1}$ છે.

$298 \ K$ અને $1 \ atm$ દબાણે $H_{2(g)} = 130.6$,$Cl_{2(g)} = 223.0$ અને $HCl_{(g)} = 186.7$ ના એન્ટ્રોપી મૂલ્યો ($J K^{-1} mol^{-1}$ માં) છે. તો પ્રક્રિયા $H_{2(g)} + Cl_{2(g)} \to 2HCl_{(g)}$ માટે એન્ટ્રોપી ફેરફાર કેટલો થશે?

તાપમાનના વધારા સાથે પદાર્થની એન્ટ્રોપી શા માટે વધે છે?

$0 \, ^\circ\text{C}$ તાપમાને $1 \, \text{mole}$ બરફનું પાણીમાં રૂપાંતર થાય ત્યારે એન્ટ્રોપીમાં થતો ફેરફાર ગણો. ($0 \, ^\circ\text{C}$ તાપમાને બરફનું પ્રવાહીમાં રૂપાંતર માટે એન્થાલ્પી ફેરફાર $6.0 \, \text{kJ} \, \text{mol}^{-1}$ છે).

$1 \ atm$ અને $273 \ K$ તાપમાને એક મોલ બરફનું પાણીમાં રૂપાંતર થાય છે. જો $H_2O_{(s)}$ અને $H_2O_{(\ell)}$ ની એન્ટ્રોપી અનુક્રમે $38.2$ અને $60.01 \ J \ mol^{-1} \ K^{-1}$ હોય,તો આ રૂપાંતર માટે એન્થાલ્પી ફેરફાર ...... $J \ mol^{-1}$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo