$1 \ atm$ અને $273 \ K$ તાપમાને એક મોલ બરફનું પાણીમાં રૂપાંતર થાય છે. જો $H_2O_{(s)}$ અને $H_2O_{(\ell)}$ ની એન્ટ્રોપી અનુક્રમે $38.2$ અને $60.01 \ J \ mol^{-1} \ K^{-1}$ હોય,તો આ રૂપાંતર માટે એન્થાલ્પી ફેરફાર ...... $J \ mol^{-1}$ થશે.

  • A
    $59.54$
  • B
    $5954$
  • C
    $595.4$
  • D
    $320.6$

Explore More

Similar Questions

બ્રહ્માંડની એન્ટ્રોપીનું મૂલ્ય

જ્યારે કોઈ સિસ્ટમ દ્વારા બે અલગ-અલગ તાપમાને $T_{1}$ અને $T_{2}$ પર સમાન પ્રમાણમાં ઉષ્માનું શોષણ થાય છે,જ્યાં $T_{1} > T_{2}$ છે,ત્યારે એન્ટ્રોપીમાં થતો ફેરફાર અનુક્રમે $\Delta S_{1}$ અને $\Delta S_{2}$ છે. તો:

$373 \ K$ તાપમાને પ્રવાહી પાણીનું વરાળમાં રૂપાંતર થવા માટે એન્થાલ્પી ફેરફાર $37.3 \ kJ \ mol^{-1}$ છે. $\Delta S$ નું મૂલ્ય $J \ mol^{-1} \ K^{-1}$ માં શોધો.

$0^{\circ} C$ તાપમાને $1 \ g$ બરફ પીગળવા માટે એન્ટ્રોપીમાં થતો ફેરફાર $J \ g^{-1} K^{-1}$ માં ગણો,જો $0^{\circ} C$ તાપમાને બરફની ગલન ઉષ્મા $80 \ J \ g^{-1}$ હોય.

નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે $\Delta S$ મહત્તમ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo