જે પદાર્થનું દળ બમણું કરવામાં આવે, તો ઘર્ષણાંક કેટલો થશે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ધર્ષણાંક પર કોઈ અસર થશે નહી. કારણ કે ઘર્ષણાંક પદાર્થના દળ પર આધાર રાખતો નથી પણ તે દ્રવ્યની જાત અને સપાટીના પ્રકાર પર આધાર રાખે છે.

 

Similar Questions

વિધાન: વિરામકોણ (Angle of repose) એ મર્યાદિત ઘર્ષણકોણ (limiting friction) ને બરાબર થાય.

કારણ: જ્યારે કોઈ પદાર્થ ગતિ કરવાની શરૂઆતની સ્થિતિ માં હોય ત્યારે ઘર્ષણ બળ એ મર્યાદિત ઘર્ષણ ની સ્થિતિમાં હોય.

  • [AIIMS 2008]

નીચે આપેલ વિઘાનોમાંથી કયું એક વિધાન અસત્ય છે?

  • [NEET 2018]

સ્પર્ધા માટેનો એક $300 \,m$ ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ $15^o$ ના ઢોળાવવાળો છે. જો રેસકારનાં પૈડાં અને માર્ગ વચ્ચે નો ઘર્ષણાક $0.2$ હોય તો $(a)$ રેસકારના ટાયરનો ઘસારો નિવારવા માટે તેની $optimum$ (ઇસ્ટ) ઝડપ કેટલી હશે ? $(b)$ લપસવાનું નિવારી શકાય તેવી શક્ય મહત્તમ ઝડપ કેટલી હશે ?

નીચેનામાંથી ક્યું ઘર્ષણબળ એ કુદરતમાં સ્વનિયમન કરતું બળ છે ?

બરફ પર ચાલતી વખતે લસરી જતું અટકાવવા નાના પગલાં ભરવા જોઈએ કેમકે