બાહ્ય સ્થાન સંરક્ષણ $( \mathrm{Ex-situ} )$ વિશે માહિતી આપો.
વિધાન $A$ : વનસ્પતિઉદ્યાન અને પ્રાણીઉદ્યાન એ નવ-સ્થાન સંરક્ષણ અભિગમ છે.
કારણ $ R$ : મ્યુઝિયમમાં વનસ્પતિઉદ્યાન અને પ્રાણીઉદ્યાન આવેલા છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
વનસ્પતિ સંરક્ષણનો મુખ્ય હેતુ ..........છે.
સમગ્ર વિશ્વના મૂળ સ્થાનિક લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી લગભગ $.........$ જેટલી વનસ્પતિઓની જાતિઓ પરંપરાગત દવાઓમાં ફાળો આપે છે.
સાચાં જોડકાંને નિશાની કરો.